SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ચતુર્વિધ સંઘ સાધી ગયા. બંને ભવ સુધારી ગયા. સમતાના સાગર, ખાંચામાં શેઠશ્રી જેશીંગભાઈ પટવાને ઘેર સુશ્રાવિકા કરુણાવત્સલ, પરહિત-ચિંતક અને ગુર્વાજ્ઞામંત્રને જીવનમાં પ્રધાનબહેનની કુક્ષિએ સં. ૧૯૪૦ના કાર્તિક સુદ ૧૧ના મંગલ ઉતારનારા પૂ. આ. શ્રી વિજયત્રિલોચનસૂરિજી મહારાજ દિને થયો હતો. સંસારી નામ ચિમનભાઈ હતું. તેઓ નાનપણથી સાહેબનાં ચરણે કોટિશઃ વંદના! ધાર્મિક અભ્યાસમાં ઘણી રુચિ દાખવતા હતા. પ. પૂ. આચાર્યશ્રી પૂ. પંન્યાસ શ્રી શિવાનંદવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી વિજયનીતિસૂરિજી મહારાજના નિકટ પરિચયમાં આવી તેઓશ્રી શ્રી આદિશ્વર જે. જૈનસંઘ, સોનઈ (જિ. અહમદનગર)ના સૌજન્યથી ધર્મક્રિયામાં તત્ત્વજ્ઞ આરાધક તરીકે અત્યંત જાણીતા બન્યા. સિદ્ધચક્રીરાધન તીર્થોદ્ધારક, માલવદેશોદ્ધારક અને ધમોભ્યાસ સાથે જપ-તપમાં પણ વધુ રસ દાખવવા માંડ્યા. ત્યાં યોગ્ય વયે, માતાપિતાના આગ્રહથી તેમનાં લગ્ન ફૂલીબહેન સાથે શ્રી વર્ધમાન આયંબિલ તપના પ્રખર પ્રસારક કરવામાં આવ્યાં. તે વખતના લોકમાનસને માન આપી તેઓશ્રી પૂ. આ.શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. મુંબઈમાં શેઠશ્રી નગીનદાસ કરમચંદની પેઢીમાં ધર્મ સાથે પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસુરીશ્વરજી મહારાજ શ્રી અર્થોપાર્જનના પ્રશ્નને હલ કરવા જોડાયા હતા. સંસારમાં પડ્યા વર્ધમાન આયંબિલ તપ અને શાશ્વતી શ્રી નવપદજી ઓળીની છતાં ધર્મભાવના એવી જ પ્રબળ અને કાર્યરત હતી. તેઓ આરાધનાના પ્રસારક તરીકે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા હતા. વર્ધમાનતપની ઓળીની સળંગ આરાધના, વીતરાગ પ્રભુની પૂજ્યશ્રીનો જન્મ અમદાવાદ દોશીવાડાની પોળમાં કુવાવાળા અષ્ટપ્રકારી પૂજા, વ્યાખ્યાનશ્રવણ, સાંજે પ્રતિક્રમણ, પર્વતિથિએ પૌષધ આદિ ધર્મપ્રવૃત્તિ અનેક આરાધક પુણ્યાત્માઓ સાથે तस्मै श्री गुरवे नमः પાયધુની સ્થિત શ્રી ગોડીજી જૈન દેરાસર-ઉપાશ્રયમાં કરતા. ગોડીજીમાં સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ આદિની સામૂહિક આરાધના પ્રસંગોપાત થતી. તેમાં તેઓશ્રી સૌના લાડીલા ધર્મનેતા બની રહ્યા. તેમની દેખરેખ અને દોરવણી નીચે અનુપમ હર્ષોલ્લાસથી ધર્મક્રિયાઓ થતી હતી. આવા ૮૦-૯૦ આરાધકોની એક મંડળી હતી અને તેના તેઓ આગેવાન હતા.' આ સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓના ફળસ્વરૂપે તેઓશ્રીએ મુંબઈમાં કુંભાર ટુકડામાં ભાડાના મકાનમાં શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતાની સ્થાપના કરી અને ખૂબ પ્રેમ, આદર અને ખંતથી અનેક પુણ્યાત્માઓને શ્રી વર્ધમાન આયંબિલ તપમાં જોડી આગળ વધાર્યા. મોહમયી મુંબઈ નગરીમાં આવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનેક જીવોને સાંકળવા એ ઘણું કઠિન કાર્ય હતું, પરંતુ તેઓશ્રી એવાં કાર્યો સફળતાથી પાર પાડી ખૂબ અનુમોદનાને પાત્ર બન્યા હતા. ચિમનભાઈ પૂ. આગમોદ્ધારકશ્રીનાં તાત્ત્વિક વ્યાખ્યાનોથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેના પરિણામે વૈરાગ્યની ભૂમિકાએ સ્થિર થઈ, સંસારના કીચડમાંથી નીકળવા મથામણ કરવા લાગ્યા. તેમનાં ધર્મપત્ની ફૂલીબહેનની પ્રબળ મોહદશા અને બાધક મનોવૃત્તિના કારણે ધર્મમાર્ગે દોરનાર ઉપકારી પૂ. જૈન શાસનના ગગનગોખે ચમકતા પંચતારકો આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પણ દીક્ષા આપવાના (૧) પૂ આગમોદ્ધારક બહુશ્રુત આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા. (૨) ૫.પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. સા. પ્રશ્ન દ્વિધામાં હતા, પરંતુ ચિમનભાઈનો સંકલ્પ દઢ હતો. અંતે (૩) મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. (૪) પૂ.પં. શ્રી અભય- પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીની હૂંફ મળી. એક વખત સાગરજી મ. સા. (૫) પ.પૂ. આ.શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મ.સા. ગોડીજીમાં ધર્મક્રિયામાં રસ લેતા ૮૦ જેટલા આરાધકોને એમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy