SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ને ૬ આયંહિ, જીત્રનો રાસાં સાથે ( કુ તમની તવારીખની તેજછાયા ૩૪o, આગલોડ સ્થિત શ્રી મણિભદ્ર તીર્થના ઉદ્ધારક, ઈશ્વરગઢ પર શ્રી શાંતિનાથ જિનાલયની પાછળ આવેલી પ્રાચીન વક્તાપુર તીર્થના સ્થાપક જપ-તપ પૂર્વકની વિવિધ ગુફામાં રહીને અષ્ટાંગ યોગસાધના તેમ જ વિવિધ આસનો સિદ્ધ યોગસાધનાના સાધક કર્યા. અહીં ગુફામાં ત્રણ વર્ષ દરમિયાન તાપૂર્વક સવાકરોડ નવકારમંત્રનો જાપ કર્યો. ઈડર પાંજરાપોળમાં રહીને દિવસ પૂ. આચાર્યશ્રી દરમિયાન માત્ર બે વાર ૫૦૦ ગ્રામ દૂધ પર રહીને ૯ લાખ વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ નવકારમંત્રનો જાપ કર્યો. ૫૦૦ આયંબિલમાં ૯ લાખ પૂજ્ય આચાર્યશ્રી વિજય આનંદઘનસૂરીશ્વરજી નવકારમંત્રનો જાપ પ્રાય: મૌન રહીને કર્યો. ઉપરાંત, તારંગા મહારાજનો જન્મ સં. ૧૯૭૭ના શ્રાવણ વદ પાંચમે રાજસ્થાનના તીર્થની ગુફામાં ૨૦ દિવસના આયંબિલપૂર્વક શ્રી ઋષિમંડલ સિરોહી રાજ્યના પાલડી (માયેલી) ગામે બિબલોસા પરમાર મૂલમંત્રનો એક લાખનો જાપ, અચલગઢ (આબુ)માં એક વર્ષ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ ચતરાજી પમાજી, માતાનું રહી એકાસણાં સાથે શ્રી સિદ્ધચક્ર મૂલમંત્રનો જાપ, પોસીના નામ કંકુબાઈ અને તેમનું જન્મનામ ચૂનીલાલજી હતું. ચૂનીલાલ તીર્થમાં ચાર માસ દરમિયાન પાંચ અટ્ટમ અને ૬ આયંબિલ કરી, માત્ર દોઢ વર્ષના થયા કે તેમનાં માતુશ્રી સ્વર્ગવાસ પામ્યાં. પિતા સવા લાખ ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ, ગિરનારજી પર ગુફામાં ચતરાજીનાં મોટાં ભાભી ચમનીબાઈએ તેમને ઊછેરીને મોટા રહી એકાસણાં સાથે એક લાખ નવકારમંત્રનો જાપ, આગલોડ કર્યા. પૂર્વના પુણ્યયોગે અને આ જન્મના ધર્મસંસ્કારોએ તેમની (ઉ. ગુ.)માં ૨૧ દિવસ શ્રી માણિભદ્રવીરની સાધના કરેલ. ધર્મ પ્રત્યેની રૂચિ ઉત્તરોત્તર ખીલતી ગઈ. બાળવયથી જ પૂજ્યશ્રીએ ઈડર અન તારગાના ગુફાના જીણોદ્ધાર કરાવી તથા પ્રતિક્રમણ, પૌષધાદિ વ્રત-નિયમો તેમના જીવન સાથે વણાઈ અચલગઢની ટોચ પરનો રૂમ રિપેર કરાવી. તે તે સ્થાનોની ગયાં. કુમારવયે પહોંચતાં હિન્દી, અંગ્રેજી સાથે વ્યાવહારિક તીર્થપેઢીને અર્પણ કરેલ. શિક્ષણ સંપાદન કર્યું. તેજ બુદ્ધિ અને સાલસ સ્વભાવના કારણે - પૂજ્યશ્રીને સં. ૨૦૩૯ના અષાઢ સુદ ૬ના રોજ ઘાણેરાવ તેઓ સૌમાં પ્રિય બન્યા હતા. ૧૬ વર્ષની વયે તેમને દત્તક પુત્ર (રાજસ્થાન) સ્થિત કીર્તિસ્તંભ તીર્થે પૂ. આ. શ્રી વિજયહિમાચલતરીકે જોધપુર રાજ્યના બગડીનગરના શ્રી લાલચંદજી સૂરિજી મહારાજે આચાર્યપદે આરૂઢ કર્યા. સં. ૨૦૪૬ના જેઠ ચંદનમલજી અને તેમનાં ધર્મપત્ની લક્ષ્મીબાઈએ ખોળે લેતાં તેમને | સુદ પાંચમે વક્તાપુર (સાબરકાંઠા)માં પૂ. ગુરુદેવશ્રી વિજયમુંબઈ જવાનું થયું. મુંબઈ ગયા છતાં વ્રત-નિયમો તો ચાલુ જ ભુવનસૂરિજી મહારાજ આદિ તથા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં રહ્યાં અને આગળ જતાં આ સંસ્કારો વૈરાગ્યભાવમાં પરિણમ્યા “યોગદિવાકર'ની પદવી અર્પણ કરવામાં આવી. પૂ. આ. શ્રી અને તેઓ દીક્ષા લેવા તત્પર બન્યા. સં. ૨00૮ના અષાઢ સુદ વિજયઆનંદઘનસૂરિજી મહારાજના શિષ્ય પરિવારમાં મુનિશ્રી ૧૪ના દિવસે તેમની એ ભાવના સાકાર બની અને દીક્ષા જયચંદ્રવિજયજી, મુનિશ્રી ભુવનાનંદવિજયજી, મુનિશ્રી રાજયશઅંગીકાર કરવાપૂર્વક તેઓ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચંદ્ર- વિજયજી, મુનિશ્રી પ્રદીપચંદ્રવિજયજી અને મુનિશ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયભુવનસૂરિજી વિજયજી છે. મહારાજના શિષ્ય બની મુનિશ્રી આનંદઘનવિજયજી નામે જાહેર શાસનપ્રભાવના : પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં થયા. મુનિજીવનના ઉષાકાળે તેઓશ્રીએ ગુરુગમ બની “કર્મગ્રંથ', શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સંપન્ન થયાં છે. તેમાં ‘પ્રકરણ”, “ન્યાય' તથા આગમશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. વિજાપુર પાસે આગલોડમાં શ્રી માણિભદ્રવીરના પ્રાચીન સ્થાનનો જયોતિષશાસ્ત્ર અને મંત્રવિદ્યાનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઉદ્ધાર કરાવી, તેને તીર્થરૂપે સારી રીતે વિકસાવ્યું છે. એક બાજુ તપ-જપ અને યોગસાધના : પૂજ્યશ્રીએ સંયમસાધના નવું તીર્થ સાબરકાંઠામાં હિંમતનગરથી ૮ કિ.મી. દૂર વક્તાપુર અને જ્ઞાનોપાસનામાં આગળ વધવા સાથે જપ-તપ અને યોગમાં ગામે “ૐ શ્રી પાર્શ્વ–પદ્માવતી જૈન શ્વે. મૃ. તીર્થ’ નામે સ્થાપી. પણ ઉત્તરોત્તર આગળ વધતા રહી એક સમર્થ સાધક તરીકે ત્યાં પણ જિનાલય, ઉપાશ્રયો, ધર્મશાળા, ભોજનશાળા આદિનું નામના પ્રાપ્ત કરી છે. તેઓશ્રીએ વરસીતપ-૨, ચૌમાસી-૧, આયોજન કરાવી, સં. ૨૦૪૬માં પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવાપૂર્વક અકાઈ-૫, ૨૩ કલાક મૌનપૂર્વક સતત ૫00 આયંબિલ, શ્રી વિકસાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જૂનાગઢ તલાટીશંખેશ્વર પાર્શ્વનાથનાં ૧૦૮ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યા કરી છે. મંદિર, જસનગર, કાલુકોકીન (રાજસ્થાન)માં શિખરબંધ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy