SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૩૧૫ મહાતીર્થ, ડુમરા, માટુંગા-જોગેશ્વરી-બિદડા આદિ ક્ષેત્રોમાં ખરતરગચ્છનાં-ગગનના તેજસ્વી સિતારા ભવ્યાતિભવ્ય ઐતિહાસિક ચાતુર્માસનો લાભ આપીને કચ્છમાં શ્રી પ.પૂ. ઉપાધ્યાયપ્રવર ધર્મજાગૃતિ આણી છે, એટલું જ નહીં, પણ પોતાના ગુરુદેવ અચલગચ્છાધિપતિ રાષ્ટ્રસંત પ.પૂ.આ. ભ. શ્રી ગુણસાગર ગણાધીશ કલાસસાગરજી મ.સા. સૂરીશ્વરજી મ.સા. પ્રેરિત શ્રી શત્રુંજયાવતાર આદીશ્વર બહુતેર જન્મ અને બચપણ : શ્રી ચતુર્ભુજજીને બે પુત્રો થયા. જિનાલય મહાતીર્થ (કચ્છ) માટે પ્રસંગોપાત પ્રેરણા આપી પ્રતિ મોટા પુત્રનું નામ હતું ચંપાલાલ અને નાનાનું નામ સંપતરાજ. વર્ષે લાખોનાં ફંડ કર્યો છે. તેમ જ જિનશાસનનો જયજયકાર માતાપિતાએ સીંચેલા સુસંસ્કારોને કારણે બાળક સંપતરાજનું મન બોલાવ્યો છે. એટલું જ નહીં, પણ પોતાના ગુરુદેવશ્રીનું સ્વપ્ન પણ આ ભૌતિક સંસારથી ઊઠી ગયું અને તે પણ ચારિત્ર્ય વહેલી તકે સાકાર થાય તે માટે સતત ઉત્તેજના અને ખેવના લેવાની તૈયારી કરવા લાગ્યો. રાખી હતી. પૂજ્યશ્રી દ્વારા અચલગચ્છના નભોમંડળમાં દીક્ષા : સંવત ૧૯૯૦માં જન્મેલા સંપતરાજ પચીસ ઉન્નતિરૂપ સૂરજનો ઝળહળતો પ્રકાશ થયો છે. વર્ષની ભર યુવાવસ્થામાં સંવત ૨૦૧૫ (નાગોરમાં) સ્વ. વિ. સં. ૨૦૪૪માં પૂજ્ય ગુરુદેવ અચલગચ્છાધિપતિશ્રી ગણધીશ્વર પ.પૂ. હેમેન્દ્રસાગરજી મ.સા.નાં કરકમળોથી જીવનના ૭૬માં વર્ષે અનંતની યાત્રાએ સંચર્યા, આસો સુદ- કવિકુળકિરીટ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી જિન કવીન્દ્રસાગર ૨-ના અચલગચ્છાધિપતિશ્રીના અગ્નિસંસ્કાર પૂર્વે સમુદાયનું સૂરીશ્વરજી મ.સા.ના સુશિષ્ય રૂપે અષાડ સુદિ બીજના દિવસે સુકાન શ્રી સંઘે તેઓશ્રીના પટ્ટધર તપસ્વીરત્ન અચલ- દીક્ષિત થયા અને એમનું નામ મુનિશ્રી કૈલાસસાગરજી મ.સા. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ને જાહેર કરવામાં આવ્યું. સોંપ્યું. વિ. સં. ૨૦૫૦માં શ્રીસંઘે પૂજ્યશ્રીના જ અખંડ શાસનપ્રભાવના : વીરવાણી, ધર્મપ્રચાર માટે એમનાં પચ્ચીસમાં આ વરસીતપનાં પારણાં પ્રસંગે અચલગચ્છાધિપતિ ચાતુર્માસ જુદાં જુદાં સ્થળોએ થયાં, જેમ કે-નાગૌર, સિવાના, પદ પ્રદાન કર્યું. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે પૂજ્યશ્રીની પાલિતાણા, સુરત, વડોદરા આ પાંચ ચાતુર્માસ એમણે ગણાધીશ પ્રેરણાથી સંવત ૨૦૬૦ના માગશર મહિનામાં ૧૩૦૦ જેટલા સ્વ. ૫.પૂ. હેમેન્દ્રસાગરજી મ.સા.ના પાવન સાંનિધ્યમાં કર્યા. યાત્રિકો સહ પાલિતાણા મધ્યે આયોજન નક્કી થયું છે. ત્યારબાદ બીકાનેર, કુચેરા, રુણ, જોધપુર, સિવાના, સાંચોર, 1 શ્રી જિનશાસનના અને અચલગચ્છનાં કાર્યો ફલૌદી, બીકાનેર, નાગૌર, મોકલસર, બાલોતરા, પાલી, કાજે પોતાના ગુરુદેવશ્રીનાં સત્કાર્યોમાં સતત જોડાતા અમદાવાદ, પાલિતાણા, નાકોડાતીર્થ (મેવાનગર) તથા હાલમાં રહ્યા અને પોતાના ગુરુદેવશ્રીના દિલમાં મોંઘેરું સ્થાન બાડમેરમાં બિરાજમાન છે. એમનાં પાવન કરકમળોએ ધર્મ આરાધના અને શાસનપ્રભાવનાનાં ઘણાં અદ્વિતીય કાર્યો થયાં. પ્રાપ્ત કરી લીધું. પ્રતિષ્ઠાઓ : એમણે દેશનોક (બીકાનેર)માં શ્રી આદિનાથ * તપસાધક મહાપુરુષ : ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા, અમદાવાદમાં દાદાસાહેબની પોળમાં લગ્નની પાર્ટીઓ અને રિસેપ્શનોમાં ભોજનોની સો-સો શ્રી શાંતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા, ખ્યાવરમાં શ્રી પાર્શ્વનાથ આઇટમો અને બસો-બસો રૂપિયાની એક એક ડીશો માનવીય જિનાલયની પ્રતિષ્ઠાઓ કરાવી. તેમ જ સાંચોરમાં દાદાવાડી અને લાલસાઓનું પ્રદર્શન કરી રહી છે ત્યારે તેવા કાળમાંય વર્ષો પૂર્વે જિનાલયની પ્રતિષ્ઠા પણ શાનદાર રીતે કરાવી. પોતાના પૂજ્યપાદ ગુરુદેવશ્રીના મુખેથી “રસે જીતે જીત સર્વ”ની નાની દીક્ષાઓ અને મોટી દીક્ષાઓ : બીકાનેરમાં ૧૧ વાણી સાંભળી પ્રારંભ થયેલી વરસીતપની તપશ્ચર્યાની વણઝાર નાની દીક્ષાઓ, બે મોટી દીક્ષાઓ અને ૧ “દશવૈકાલિક સૂત્ર'ના ૩૬-૩૬ વર્ષથી વણથંભી ચાલી રહી છે. યોગ, સિવાનમાં બે નાની દીક્ષાઓ, ૮ મોટી દીક્ષાઓ અને પાંચ ---પૂજ્યશ્રીના ચરણકમળમાં કોટિશ વંદના....! મોટા યોગ, જોધપુરમાં સાધ્વીજી રત્નમણિપ્રભાશ્રીજી મ.સા.નાં સુશિષ્યા હેમપ્રભાશ્રીજી મ.સા.ની મોટી દીક્ષા, અજમેરમાં નાનીકોટડા કોહિનૂર, તપસ્વીરત, અચલગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની દીર્ઘ વર્ષીતપની અનુમોદનાર્થે મોટી દીક્ષા, અમદાવાદમાં ૭ મોટી દીક્ષાઓ અને ૭ મોટા યોગ, શ્રી કોટડા (રોહા) જૈન મહાજન-કચ્છ તરફથી અમલનેરમાં સ્વ. ૫.પૂ. પ્રવર્તિની જિનશ્રીજી મ.સા.નાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy