SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ 3०४ (मरुधर देशोदाख ચતુર્વિધ સંઘ रानी (राजस्थान)। अलंकरण : साहित्यरत्न, शास्त्रविशारद एवं कविभूषणमुंडारा (राजस्थान)। जैनधर्मदिवाकर : वि.सं. २०२७, जैसलमेर (राजस्थान)। मरुधर देशोद्धारक : वि.सं. २०२८, रानी स्टेशन (राजस्थान)। राजस्थानदीपक : वि.सं. २०३१, पाली-मारवाड़ (राजस्थान)। शासनरत्न : वि.सं. २०३१, जोधपुर (राजस्थान)। श्री जैन शासनशणगार : वि.सं. २०४६, मेड़ता सिटी (राजस्थान)। प्रतिष्ठाशिरोमणि : वि.सं. २०५०, श्री नाकोड़ा जैन तीर्थ, मेवानगर (राजस्थान)। जैन शासनशिरोमणि : वि.सं. २०५५, पाली शहर में। पटपरम्परा : श्रमण भगवान श्री महावीर स्वामी परमात्मा के वर्तमान जैन शासन में इन्हीं के पंचम गणधर श्री सुधर्मास्वामी जी महाराज की सुविहित परम्परा के ७७वें पाट पर सुशोभित तपागच्छाचार्य। મરુધરદેશોદ્ધારક, રાજસ્થાનદીપક, જૈન ધર્મદિવાકર, તીથપ્રભાવક, શાસ્ત્રવિશારદ, સાહિત્યરત્ન, કવિકુલભૂષણ, ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મ. જ ગુજરાતના મહેસાણા જિલ્લામાં દાદા ભટેવાજીની ઘેઘૂર છાયામાં વસેલા ચાણસ્મા ગામમાં સં. ૧૯૭૩ના ભાદ્રપદ શુક્લદ્વાદશીના સુવર્ણ પ્રભાતે એક તેજપુંજનું અવતરણ થયું. પિતા ચતુરભાઈ અને માતા ચંચળબહેનના આ લાડલા પુત્રરત્નનું ધાર્મિક સંસ્કારોથી લાલનપાલન થતું રહ્યું. “પુત્રનાં લક્ષણ પારણામાંથી' એ ન્યાયે બાળપણથી જ તેજસ્વિતા—સૌમ્યતા લલાટે ચમકતાં હતાં. એમાં માતાપિતાના સુસંસ્કારોના ફળસ્વરૂપ માત્ર ૧૦ વર્ષની કુમળી વયે જ ચારિત્રના પાવન પંથે પ્રયાણ કરવાની ભાવના જાગી. અંતરની આ ભાવનાને યોગાનુયોગ વેગ મળતો ગયો. સં. ૧૯૮૮માં ૧૫ વર્ષની કુમળી વયમાં આગારનો ત્યાગ કરી, મેવાડની રાજધાની ઉદયપુરની પાવન ધરતી પર અણગાર જીવનને સ્વીકાર્યું. પૂ. શાસનસમ્રાટશ્રીના पावनतम नामथी युडीय! तोश्रीन। (१) शासनसम्राट प.पू.मा.श्रीमद विशयनेभिसूरीश्वर म.सा.. (२) ५.पू.आ.श्री लापण्यसूरीश्व२७ म.सा. (3) प.पू.मा.श्री Eक्षसूरीश्वर म.सा. (४) प.पू.आ.श्री सुशीलसूरीश्वर म.सा. (५) प.पू.मा. श्री विनोरामसूरीश्वर म.सा. गणि पदवी : वि.सं. २००७ कार्तिक (मार्गशीर्ष) कृष्णा ६, दिनांक १ दिसम्बर, १९५० वेरावल (गुजरात)। पंन्यास पदवी : वि.सं. २००७ वैशाख शुक्ला ३, दिनांक ६ मई १६५१ अहमदाबाद (गुजरात)। उपाध्याय पद : वि.सं. २०२१ माघ शुक्ला ३, दिनांक ६ मई १६६५ मुंडारा (राजस्थान)। आचार्य पद : वि.सं. २०२१ माघ शुक्ला ५, दिनांक ६ फरवरी १६६५ मुंडारा (राजस्थान)। साहित्यसर्जन करीब १५० ग्रंथ, पुस्तकों का लेखन, पुस्तकों का अनुवाद, ग्रन्थों का सम्पादन । प्रतिष्ठाएँ : १५१ से अधिक जैन मंदिरों की प्रतिष्ठाएँ व अंजनशलाकाएँ (वि.सं. २०१७ से वि.सं. २०५७ तक)। जैन तीर्थनिर्माता : श्री अष्टापद जैन तीर्थ-सुशील विहार, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy