SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ 5 જ ચતુર્વિધ સંઘ , પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ तस्मै श्री गुरवे नमः એક અનોખું વ્યક્તિત્વ તરણતારણહાર સર્વજ્ઞ શાસન શ્રી જિનશાસનમાં વર્તમાનમાં વિદ્યમાન આચાર્યગણમાં પરમપૂજ્ય પ્રશાન્તમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ અગ્રગણ્ય ધર્મધુરંધર આચાર્યોમાંથી એક છે. પૂજ્યશ્રી તો અનુભૂતિસમ્પન્ન આત્મજ્ઞાની, વિશિષ્ટ વ્યવહારકુશળ, સમયજ્ઞ મહાપુરુષ, પ્રતિભાસમ્પન્ન પ્રાજ્ઞ, વિખ્યાત વચનસિદ્ધ, પ્રખ્યાત પ્રભાવી, પ્રેમપ્રતિમા, સ્નેહમૂર્તિ, સ્મિતના જાદુગર, પ્રશાન્તમૂર્તિ, સમતાસાગર, ધર્મધ્રુવતારક, સંઘ-એકતાશિલ્પી, પ્રેમાળ, વાત્સલ્યમૂર્તિ, શાસનપ્રભાવક, સદાયે હસમુખા સ્વભાવવાળા છે. મૂલ રાજસ્થાનના મજલદુનારા નિવાસી લુકડ ગોત્રીય સંપ્રત્તિ મહારાજાના વંશજ એવા પૂજ્યશ્રીના પિતાશ્રી પ્રતાપચંદજી અને માતાશ્રી રતનબહેન વરસો પહેલાં ગુજરાતમાં જયોતિષ માર્તડ - as a ના દિલ છે મહેસાણામાં આવીને વસ્યા. આ રીતે બાળઉછેર મહેસાણામાં સંઘવી પોળમાં થયો. પૂજ્યશ્રીનો જન્મ અજમેર બ્લાવર પાસે રાજનગર (વિજયનગર)માં વિ.સં. ૧૯૭૬, ફાગણ સુદ પૂનમ [(૧) પ.પૂ. આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. (કાશીવાળા) (૨) પ.પૂ. આ. શ્રી ધૂળેટી, તા. પ-૩-૧૯૨૦ની મધ્યરાત્રિએ જ્યારે આકાશમાં | ભક્તિસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ. ઉચ્ચના કર્કના ગુરુના સંયોગના સમયે થયો હતો. દીક્ષા પણ આ.શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. ઉચ્ચના કર્કના ગુરુમાં થઈ હતી, જે એમ બતાવે છે કે આ બાળક ગયા. ૩૪ વરસની ઉંમરમાં તેમનો અમદાવાદમાં પંન્યાસ પદનો ઉચ્ચપદ એવું ગુરુપદ પામશે અને એ સાચે જ સિદ્ધ થયું. ભવ્ય પ્રસંગ ઊજવવામાં આવ્યો. પૂજ્યશ્રીનો પોતાના ગુરુ પ્રત્યે આપણા આજના આ સમાજમાં એક વિરલ વિભૂતિ તરીકે ભક્તિભાવ પણ અનુપમ અને અનોખો હતો. ૮૪ વર્ષની વૃદ્ધ ધાર્મિક આચાર્યપદથી તેઓ વિભૂષિત છે અને બધાને યોગ્ય ઉંમરમાં પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ તેઓના ગુરુદેવે માર્ગદર્શન આપી રહ્યા છે. ચૌદશનો ઉપવાસ અને પાર્શ્વનાથ ભગવાનની આરાધના છોડી પૂજ્યશ્રી નાના હતા ત્યારે એમના ગુરુદેવ પૂજ્યપાદ ન હતી. રોજ સવારે પન્યાસ પ્રેમવિજય શંખેશ્વર દાદાના વૈરાગ્યવારિધિ, વર્ધમાન આયંબિલ તપોનિધિ, કાંકરેજ દેશોદ્ધારક દરબારમાં લઈ જતા. રાત્રે ગુરુદેવ પાસે જ સૂતા અને થોડો આચાર્યદેવશ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ બાળકોની અવાજ થાય તો જાગીને સેવામાં હાજર થઈ જાય. આથી જ ધાર્મિક પરીક્ષા લેવા મહેસાણા પાઠશાળામાં પધાર્યા ત્યારે એ ગુરુ મહારાજને બહુ જ શાતા મળતી હતી. ગુરુ મહારાજનો ઝવેરીએ આ “હીરા' ને પારખી લીધો. પ્રથમ અષાઢ વદિ ૬, કાળધર્મ સમાધિપૂર્વક થયો ત્યારે તેમની સ્મૃતિમાં શ્રી શંખેશ્વર તા. ૪-૮-૧૯૩૧ના દિવસે અમદાવાદમાં ૧૧ વર્ષની કુમળી મહાતીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદનું વયમાં પૂજ્યશ્રીની દીક્ષા થઈ હતી. સંસારી નામ ‘પન્નાલાલ’ ભવ્યાતિભવ્ય વિશ્વમાં સૌથી મોટા જિનાલયનું નિર્માણ કરાવ્યું. ઉપરથી સંયમી નામ “મુનિ પ્રેમવિજય’ રાખવામાં આવ્યું. “યથા પૂજ્યશ્રીના સંસારી મોટા ભાઈ પ.પૂ. આ. સુબોધસૂરીશ્વરજી નામ તથા ગુણાઃ' આ ઉક્તિ પ્રમાણે વિનય, વૈયાવચ્ચ, સેવા મ.સા. બહુ જ ક્રિયાચુસ્ત અને સંયમ-એક-લક્ષી હતા. આ સદ્ભાવના, મિષ્ટ ભાષાથી જોતાં જોતાં બધાને પ્યારા બની બાંધવબેલડીએ જિનશાસનમાં જબરદસ્ત શાસનપ્રભાવના કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy