SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦. ચતુર્વિધ સંઘ આજે પાલિતાણા નામે જગમશહૂર છે. મંત્રો અને રસાયણ- તેમનો વિદ્યાસિદ્ધ તરીકે પણ ઉલ્લેખ મળે છે. આવશ્યકસૂત્ર શાસ્ત્રના અજોડ જ્ઞાતા પાદલિપ્તાચાર્યે ઘણી શાસન પ્રભાવના કરી. અલયગિરિવૃત્તિ પત્ર ૫૪૧ અને પ્રભાવક ચરિત્ર પાદલિપ્તાચાર્ય વિધાસિદ્ધ આર્ય ખપૂટાચાર્ય ચરિત્રમાં આ આચાર્યશ્રીના પ્રભાવોનું રોચક વર્ણન છે. લગભગ બે હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા આચાર્ય ખપુટના - આ. મહેન્દ્રસૂરિજી કાળમાં જૈન સંઘને કેટલીક આંચકો આપનારી ઘટનાઓ બની. આ. મહેન્દ્રસૂરિ પંદરસો વર્ષ પૂર્વે થઈ ગયા. તેઓ આ ખપુટના મંત્રબળ આફતો ટળી. સિદ્ધપ્રાભૃતવિદ્યાના જાણકાર હતા. : પ્રસંગ આ પ્રમાણે છે : ગુડશસ્ત્રપુરમાં કોઈ યક્ષ એકવાર પાટલિપુત્રના રાજા દાહડે હુકમ કર્યો : “જૈન જૈનસંઘને, મુનિઓને ઉપદ્રવ કરે છે એ દૂર કરવા આ. ખપુટને સંઘે બ્રાહ્મણોને નમસ્કાર કરવાં.” સંઘે વિનંતી કરી. ભુવન નામના પોતાના શિષ્ય (અને સંસારી આ રાજા અત્યંત જિદ્દી–જોહુકમી અને સત્તાના ઘમંડમાં ભાણેજ)ને કેટલીક સૂચના આપી આચાર્યશ્રી ભરૂચથી ચકચૂર હતો. એણે દરેક ધર્મવાળાને એની માન્યતાથી વિરુદ્ધ ગુડશસ્ત્રપુર (ગોપૂરપુર જિ. નિમાડ મ. પ્ર.) પધાર્યા. ઉપદ્રવ વર્તન કરવા હુકમ કર્યો, બૌદ્ધોને કહે, “નગ્ન થઈ જાવ.” “શૈવો, કરનાર યક્ષ તરફ પગ કરી સૂતા. સવારે પૂજારી ઉઠાડતાં થાક્યો. તમે જટા કાઢી નાખો', “કૌલો, તમે જટા બાંધો. “બ્રાહ્મણો, તમે મારઝૂડ કરી તો રાણીવાસમાંથી અદેશ્ય માર પડવાની રોકકળ દારૂ પીવો.” ઊઠી. રાજા આવીને પગમાં પડ્યો. આવા અત્યાચારી રાજાથી સમગ્ર પ્રજાતંત્ર ખળભળી નગરમાં પધારવા વિનંતી કરી. આચાર્ય ઊભા થયા. ઊર્યું. પણ, “વાઘને કોણ કહે તારું મોં ગંધાય છે?” બહુકર યક્ષને કહ્યું, “તું પણ ચાલ.” યક્ષમૂર્તિ ચાલવા લાગી! આ વખતે જૈનસંઘે વિચારવિમર્શ કર્યો અને એવું નક્કી સહની આંખો પહોળી થઈ ગઈ! આગળ ચાલતાં પત્થરની કર્યું કે આર્ય ખપૂટના શિષ્ય આચાર્ય મહેન્દ્રને આ સંકટ દૂર કરવા વિશાળકુંડીઓ આવી. “તમે પણ ચાલો” હુકમ થતાં કુંડીઓ બોલાવવા. આ. મહેન્દ્ર સિદ્ધપ્રાભૃતના જાણકાર છે. પણ ચાલી....... સંઘનો સંદેશો મળતાં આ. મહેન્દ્ર ભરૂચથી પાટલિપુત્ર યક્ષનો ઉપદ્રવ બંધ થયો. જિનશાસનની સુંદર પ્રભાવના આવી પહોંચ્યા. સાથે બે કણેરની અભિમંત્રિત સોટીઓ આર્ય થઈ. ભરૂચથી સમાચાર આવ્યા કે આપના શિષ્ય ભુવનમુનિએ ખપુટે આપેલી લેતા આવ્યા. આપની સૂચનાનો ભંગ કરી મંત્રપોથી ખોલી પાઠસિદ્ધ મંત્રો દ્વારા રાજાને આ. મહેન્દ્ર જણાવ્યું “સારા મૂહુર્તે બધા ચમત્કાર કરવાનું ચાલુ કર્યું. વડીલ મુનિઓએ વિરોધ કરતાં બ્રાહ્મણોને રાજસભામાં બોલાવો એટલે અમે પણ આવી જઈએ, ભુવન ઉપાશ્રય છોડી બૌદ્ધમઠમાં ચાલ્યો ગયો. વિદ્યાના બળે રાજાએ બધાને બોલાવી લીધા. આ. મહેન્દ્ર આવ્યા. રાજાને કહે, એમનાં પાત્ર આકાશમાર્ગે ભક્તોના ઘરે જાય છે. આહારપાણીથી પહેલાં કઈ દિશાના બ્રાહ્મણને નમસ્કાર કરું? આચાર્યશ્રી કણેરની ભરાઈને પાછા આકાશમાર્ગે પરત થાય છે. આ ચમત્કારના સોટી ફેરવી અને બધા ભોય પર આળોટવા લાગ્યા. રાજા મહેન્દ્ર કારણે એના ભક્તોની સંખ્યા વધતી જાય છે. ખપુટાચાર્ય ભરૂચ ગભરાઈ ગયો. આચાર્યશ્રીના પગે પડ્યો. બ્રાહ્મણોને બીજી સોટી આવ્યા. આકાશમાર્ગે જતા પાત્રાના માર્ગમાં પથ્થરની શિલા મૂકી. ફેરવી સ્વસ્થ કર્યા. એ બધા બ્રાહ્મણોએ દીક્ષા લીધી. પાત્રો ફૂટ્યાં. ભુવન ભરૂચ છોડી ભાગ્યો. આચાર્ય બૌદ્ધમઠમાં આ. મહેન્દ્રસૂરિએ જિનશાસનની રૂડી પ્રભાવના કરી. પહોંચ્યા. બુદ્ધ પ્રતિમાને અને બુદ્ધપુત્રની પ્રતિમાને ખપુટાચાર્યના પગમાં પડતાં જોઈ બધા અત્યંત પ્રભાવિત થયા. (વિ. સં. મહામારી નિવારક શાંતિસ્તવકારક ૧૩૩૪માં આ. પ્રભાચન્દ્રસૂરિ પ્રભાવચરિત્ર (પ્રબંધ–૫)માં આ. માનદેવસૂરિજી જણાવે છે કે–આજે પણ એ પ્રતિમા કંઈક નમેલી છે અને તે વિક્રમના ત્રીજા સૈકાની ઘટના છે. નિગ્રંથ નિમિત નામે પ્રસિદ્ધ છે.) સપ્તશતી દેશમાં કોરંટક (કોરટા રાજસ્થાન)માં ઉપાધ્યાય ખપુટાચાર્યનું નામ ખપટાચાર્ય તરીકે પણ મળે છે. દેવચન્દ્રજી ચૈત્યવાસી હતા. આ. સર્વદેવસૂરિના સત્સંગથી નિશીથચૂર્ણિ' (ભા. ૧ પૃ. ૨૨ અને પૃ. ૪૬૫)માં બે સ્થળે ચૈત્યવાસ છોડી સંવેગી બન્યા. વૃદ્ધદેવસૂરિના નામે પ્રસિદ્ધ થયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy