SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ યશાભારતી જૈનપ્રકાશન સમિતિ તરફથી મહાન જયોતિર્ધર પ દર્શનવેત્તા શ્રીમદ્દ યશોવિજયજી વિરચિત અને પૂ. આચાર્યશ્રી યશોદેવસૂરિજી (ભૂતપૂર્વ સાહિત્ય કલારત્ન પૂ. મુનિશ્રી યશોવિજયજી) મહારાજ સંશાધિત અને સંપાદિત 24 કૃતિઓવાળા આડ મુદ્રિત પ્રકાશનોની યાદી. નીચેના આઠ ગ્રન્થમાં ઉપાધ્યાયજી કૃત ન્હાની મહેદી 24 કૃતિઓને પ્રકાશિત કરવામાં આવી છે. એમાં 18 કૃતિએ સંસ્કૃત-પાકૃત ભાષા પ્રધાન છે. અને 6 કૃતિઓનું માધ્યમ ગુજરાતી છે. નવમું પુસ્તક યશોદહન છે. આ નવેય ગ્રન્થનું સંશોધન સંપાદન, પ્રકાશન આદિ કાર્ય સાહિત્યકલારત્ન પૂ. મુનિપ્રવર શ્રીમાન શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનની અવિરત ધુની ધીકતી રાખીને અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ભારે પરિશ્રમ ઉઠાવીને કર્યું છે. બીજા અનેક કાર્યો ચાલુ છતાં ખરે ખર ! તેઓશ્રી આમલ્સ સન્તામન ની ઉક્તિનું પૂણું પાલન કરીને જ રહ્યા, તે બદલ સંસ્થા ગૌરવ લેવા સહુ આભાર માને છે. . વેસુમાર્ઘિાતિવET-(Tsg. 2) રસુતિનંદ-સ્વકીય મૂલ ટીકા સહ. (અપ્રાપ્ય) 2. ભૈરાય તિઃ—(gig. ) અનાખી અનુપમ બાધક કથા. (અપ્રાપ્ય) છે. તો જાણીઃ --(gkg-4) અનેક સ્તોત્ર-પત્રાના સંગ્રહ, હીન્દી ભાષાંતર સાથે (અપ્રાપ્ય) છે. થળાવ7:–(gg-૧) આ વિશ્વ પ્રસિદ્ધ ગ્રન્થના 2-3 ઉલ્લાસ ઉપર નવ્ય ન્યાયનું માધ્યમ રાખીને કરેલી ટીકા ભાષાંતર સહ, શ્રેષ્ઠ સંપાદન-પ્રકાશન. ક. રૂા. 25. આમીર સરિત,-(જમવનીનું જરિત્ર) વિનયોસ, આ બે મહાકાવ્યો તથા ઉત્તર૪હસ્ત્રનામ સ્તોત્ર (gg-1) કી. રૂ. 20. આમળાતિ, વાઢાબો, વિષરતા ચાન્નિદ્રાતમંજરી, શgrટીલા, ગુહ્માદેવ, વિજારવિવું, અતિઢિનચ, સેવાદિયા (નવરાચિ) (Tog-6) કી. રૂા. 20. 7. ચાર્વાચ-સાથે તેની ત્રણ ટીમો,તિરુત્તાન્વયોનિ:, vમેચમાટા(pq-૭) રૂા. 20. 8. 208 વોઢ સંકટ્ટ (gશ્નોત્તાનો સુર પ્રશ્ય) શ્રદાનનuપટ્ટવા, પદgreતવિદ્દીવરાજ, અરાજસદણ રીઢાંજ તથ,-હારિથતિ સ્તવન. (પંજafથ) (gણ-૮) . દ. 6. યોહન (પુ૫-૨) લે. ઍ. હીરાલાલ 2. કાપડીયા, -ઉપાધ્યાયજીના સંક્ષિપ્ત જીવન સાથે તેઓશ્રીની તમામ ગ્રન્થ કૃતિઓના ટૂકે પરિચય. શs. હવે પછીની ભાવના તે જ યશેદેહન-હિન્દી આવૃત્તિ. स्तोत्रावली, आर्षमीयचरित्र વગેરેના ગુજરાતી અનુવાદ * ઉપાધ્યાયજીનું ચિત્રમય જીવન સંપુટ, કેટલીક કાત્રિશિકાએનાં ભાષાતર વગેરે.. જ ગોવિનયકૃતઘરળ તથા પૂજ્યશ્રીજીના હસ્તાક્ષરનું આલ્બમ અપ્રાપ્ય છે. जेकेट : भरत प्रिन्टरी, दानापीठ पाछळ, तळाव-पालिताना
SR No.004308
Book TitleNavgranthi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1981
Total Pages320
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy