SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતભક્તિના કાર્યમાં મજબુત હાથવણાટના કાગળ પર શાસ્ત્રલેખનનું કાર્ય પણ ત્રીશ લહીયાઓ દ્વારા હાલ થઇ રહ્યું છે. લગભગ એક હજાર પ્રતો લખાઇ ગઇ છે. ઉપરાંતમાં લગભગ સાઠ ગ્રંથો મુદ્રિત કરી પ્રકાશિત કર્યા છે. આ સાઠ ગ્રંથોની લગભગ ૨૫ હજાર નકલો ભારત ભરના જ્ઞાનભંડારોમાં પહોંચી ગઇ છે. હજી હજારો ગ્રંથો લખાવી તથા, સેંકડો ગ્રંથો પ્રકાશિત કરી શ્રુતરક્ષા કરવાની અમારી ભાવના છે. પૂજ્યપાદ સંયમચક્રવર્તી સુવિશાલગચ્છ નિર્માતા, વાત્સલ્યવારિધિ સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની દિવ્યા. પૂજ્યપાદ ન્યાય વિશારદ, ઉગ્રતપસ્વી પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શુભ આશીર્વાદ,સમતાસાગર પરિષહ સહન ધીર સ્વ. પંન્યાસજી પદ્મવિજયજી ગણિવરશ્રીના શિષ્યરત્ન પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહાસજાની પ્રેરણા.સાથે સકલ સંઘનો સહકાર એ જ અમારું મોટું બળ છે અને આ બળના પ્રભાવે અમારી શ્રુતરક્ષાની ભાવના સફળ થાય. એજ અમારી શાસનદેવને પ્રાર્થના છે. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ ૧. ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા ૩. નવિનચંદ્ર ભગવાનદાસ શાહ ૨. લલિતભાઇ રતનચંદ કોઠારી ૪. પુંડરીકભાઈ અંબાલાલ શાહ
SR No.002311
Book TitleVijayprashasti Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorHemvijay Gani, Gunvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year1991
Total Pages728
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy