SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ તૃતીય પ્રકાશ "क्रीत्वा स्वयं वाऽप्युत्पाधं परोपहतमेव वा। देवान् पितृन् समभ्यर्च्य खादन् मांसं न दुष्यति ॥३१॥ કેટલાક માણસે મહામૂઢતાથી માત્ર પોતે માંસ ખાય છે એટલું જ નહિ પણ દે, પિતૃઓ અને અતિથિઓને પણ (માંસ) આપે છે; કારણ કે તેઓ કહે છે કે “ખરીદીને (મેળવેલ), સ્વયં પિદા કરીને-હિંસા કરીને (મેળવેલ) અથવા બીજાએ લાવી આપેલ માંસને દેવતા અને પિતૃઓની પૂજામાં ધર્યા પછી ખાનાર માણસ દૂષિત થતો નથી.” (૩૦-૩૧) मन्त्रसंस्कृतमप्यधाधवाल्पमपि नो पलम् । भवेज्जीवितनाशाय हालाहललवोऽपि हि ॥३२॥ મંત્રોથી પવિત્ર કરાયેલું હોય છતાંય જવના દાણા જેટલું પણ માંસ ન ખાવું, કારણ કે હલાહલ વિષનું એક ટીપું પણ મૃત્યુનું કારણ બને છે. (૩૨) सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदूषितम् । नरकाध्वनि पाथेयं कोऽश्नीयात् पिशितं सुधीः ॥३३॥ વળી (પ્રાણીના મરણ પછી) તરત જ (તેનું) માંસ સમ્મા છિમ જંતુઓની ઉત્પત્તિપરંપરાથી દૂષિત થાય છે, અર્થાત્ તેમાં તરત જ અનંત સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થઈ જાય છે, (તેથી) નરકે જતાં રસ્તામાં ભાતારૂપ તેને કેણુ ખાય? (૩૩) નવનીતભક્ષણદોષ अन्तर्मुहूर्तात् परतः मुसूक्ष्मा जन्तुराशयः । .. यत्र मूर्छन्ति तनाधं नवनीतं विवेकिमिः ॥३४॥ ૧. મનુસ્મૃતિ, અ. પ, બ્લે. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy