________________
ચતુર્થ પ્રકાશ
अदान्तैरिन्द्रियहयैश्चलैरपथगामिभिः ।
आकृष्य नरकारण्ये जन्तुः सपदि नीयते ॥ २५॥
૧૦૧
પ્રાણી (પેાતાના) ચંચળ, અસયત અને ઉન્માગ ગામી ઇન્દ્રિયરૂપી અશ્વો દ્વારા નરકરૂપી જંગલમાં જલદી ઘસડાઈ જાય છે. (૨૫)
इन्द्रियैर्विजितो जन्तुः कषायैरभिभूयते ।
વીને છેઇજ પૂર્વે ગમ હૈ વૈને વલ્ક્યને ? રદ્દી
જે પ્રાણી ઇન્દ્રિયાથી જિતાયેલ છે, તે કષાયાથી જલદી જિતાય છે. બળવાન પુરુષો દ્વારા પહેલેથી ખેંચી લેવાયેલી ઈંટાવાળા કિલ્લાને પાછળથી કેણુ નથી તેાડી પાડતું ? (૨૬)
कुलघाताय पाताय बन्धाय च वधाय च । अनिर्जितानि जायन्ते करणानि शरीरिणाम् ||२७| અણુજિતાયેલ ઇન્દ્રિયેા માણસાના કુળના ઘાત, અધ: પાત, મધ તથા વધના કારણરૂપ બને છે. (૨૭) वशास्पर्शसुखास्वादप्रसाहितकरः करी । आलानबन्धनक्लेशमासादयति तत्क्षणात् ॥ २८ ॥
હાથણીના સ્પ સુખના સ્વાદ ચાખવા સૂંઢ લખાવનાર હાથી તરત જ ખીલા સાથે બંધાવાનું દુઃખ અનુભવે છે. (૨૮) "पयस्यगाधे विचरन् गिलन् गलगतामिषम् । मैनिकस्य करे दीनो मीनः पतति निश्चितम् ॥ २९॥ અગાધ પાણીમાં વિચરનારું બિચારું. માછ્યું કાંટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org