________________
ચતુર્થ પ્રકાશ
कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । भुवनं वञ्चयमाना वञ्चयन्ते स्वमेव हि ॥ १६ ॥ કુટિલતામાં કુશળ, પાપકર્મ કરનારા, બગલા જેવી વૃત્તિવાળા, માયા વડે જગતને છેતરનાર માણસા વાસ્તવિક रीते पोताने ४ उगे छे. (१६) तदार्जवमहौषध्या जगदानन्दहेतुना ।
जयेज्जगदद्रोहक मायां विषधरी मित्र || १७॥
તેથી દુનિયાના દ્રોહ કરનાર, ઝેરી નાગિણી સમી માયાને જગતના આનંદના કારણરૂપ સરળતારૂપી મહાઔષધિથી तवी (१७)
ee
લાભજય आकरः सर्वदोषाणां गुणग्रसनराक्षसः । कन्दो व्यसनवल्लीनां लोभः सर्वार्थबाधकः || १८ ||
લેાભ બધા દોષાની ખાણ છે, ગુણૢાના પ્રાસ-કાળિયા કરી જનાર રાક્ષસ છે, દુઃખરૂપી વેલના મૂળરૂપ છે તથા (धर्म, अर्थ, अभ अने मोक्ष३५) यरेय पुरुषार्थोनी माध (पशु) बोल ४ छे. (१८)
धनहीनः शतमेकं सहस्रं शतवानपि । सहस्राधिपतिर्लक्ष कोटिं लक्षेश्वरोऽपि च ॥ १९॥ कोटीश्वरो नरेन्द्रत्वं नरेन्द्रश्चक्रवर्तिताम् । चक्रवर्ती च देवत्वं देवोऽपीन्द्रत्वमिच्छति ॥२०॥ इन्द्रत्वेऽपि हि संप्राप्ते यदिच्छा न निवर्तते । मूले लघीयांस्तलोभः सराव इव वर्धते ||२१||
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org