SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ ] કર્મપરિણામ અને કાળપરિણતિ. ૨૨૬૯ 'અનાર્ય કાર્ય કરો; આવી રીતે યુવાવસ્થા પૂર્ણ કરીને ત્યારપછી મધ્યમ અવસ્થા ધારણ કરે, તેમાં સાત્ત્વિક પ્રકૃતિ, પુરુષાર્થ અને પરાક્રમ બતાવે; આવી રીતે મધ્યમ વય પૂર્ણ કરીને તેઓ છેવટે વૃદ્ધાવસ્થા-ઘડપણ ધારણ કરા, તેમાં તેઓ કપાળ પર કરચલી, ધેાળા માલ, અંગભંગ, અવયવાની શિથિળતા અને શરીર પર લાળ, મેલ વિગેરે લાગવાથી અતિ વિચિત્ર શરીરના દેખાવેા દેખાડા, તેના સ્વભાવમાં અનેક પ્રકારની વિચિત્રતાએ તે વખતે આવી જાઓ-આવી રીતે જીંદગીનાં અનેક નાટકો દેખાડીને પછી શરીરના ત્યાગ કરીને મડદાંના-મરી ગયેલાના પાઠ ભજવા; ત્યારપછી તેઓ પાછા ચેાનિના પડદા પ૭વાડે ભરાઇ જાઓ, ત્યાં વળી તે ગર્ભરૂપ કાદવમાં રહીને તદંતર્ગત અનેક પ્રકારનાં દુઃખાના અનુભવ કરો અને વળી ત્યાં બીજું રૂપ ધારણ કરીને નવીન નાટક બતાવવા માટે પડદામાંથી બહાર નીકળાઆવી રીતે પડદામાં આવેા, બહાર નીકળા, મરણ પામેા, પાછા બીજા પડદામાં પ્રવેશ કરે-એવી રીતે અનંત વાર આવજા કરી નવા નવા પાડા જૂદા જૂદા રૂપે ભજવે.” આવી રીતે હુકમ કરનારી કાળપરિણતિ મહાદેવી સંસારની અંદર પાઠ ભજવનારાં સર્વ પાત્રોને બે ક્ષણ પણ નિરાંતે બેસવા દેતી નથી અને દરેક પ્રસંગે તે બિચારાઆ પાસે નવાં નવાં રૂપ ધારણ કરાવે છે અને તેને વારંવાર વેશ અદલવામાં સાધનભૂત નવાં નવાં ઉપકરણ (ડ્રેસેા) જે પુગળસ્કન્ધ નામનાં છે અને જેના સંબંધમાં અગાઉ વિવેચન થઇ ગયું છે તે પણ અતિ ચપળ સ્વભાવવાળાં હાવાથી તેના ઉપર પણ એ મહારાણી પેાતાની સત્તા ચલાવે છે અને તે ઉપકરણ પાસે પણ નવાં નવાં રૂપે ધારણ કરાવે છે. તે પાત્રો પણ આપડા વિચાર કરે છે કે શું કરીએ ? જ્યાં રાજા પણ આ રાણીને વશ થઇ ગયેલ છે ત્યાં આપણે છૂટવાની કાંઇ ખરી જણાતી નથી-આ પ્રમાણે વિચાર કરીને તે થઇ જાય છે અને કાળપરિણતિ મહારાણી જે પ્રકારના : લાચાર હુકમ કરે ૧ અનાર્ય: આર્ચ પુરુષને-સારા ગૃહસ્થને ન છાજે તેવું કામ. ૨ મધ્યમ અવસ્થાઃ પુખ્ત ઉમર. ગદ્દા પચીશી અને ઘડપણ વચ્ચેના સમય. ૩ અહીં જે ક્ષણે કાળ કરે છે તેને ખીજે સમયે પ્રાણી અન્યત્ર ઉપજે છે અને તે સમયેજ આહાર લે છે; તે ત્રીજે સમયે આહાર લે છે. આથી નિરાંતે બેસવાને આવતાજ નથી. સમય કેટલેા નાનેા છે તે તે। આપણે જીએ. પૃ. ૨૬૬ ની નેટ ૪ જુએ પૃ. ૨૬૨ નેટ, Jain Education International For Private & Personal Use Only સીધી ગતિએ જાય તેા કદાચ વક્ર ગતિ કરે છે એને કાઇ પણ વખત ઉપર નેઇ ગયા છીએ. www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy