SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. મૈત્રીની મહત્તા A ણાખરા ધર્મો ધર્મના ફળનું જ • વ વર્ણન કરે છે, પણ જૈનદર્શનની છું વિશિષ્ટતા એ છે કે, ધર્મના સ્વરૂપનું દર્શન છે કરાવ્યા પછી જ ધર્મના ફળનું વર્ણન કરે છે. ધર્મથી સુખ મળે છે, શાંતિ મળે છે. આ થયું ધર્મનું ફળ. આ ફળની બાબતમાં દુનિયાના બધા જ ધર્મો અને દર્શનકારી છે. એકમત છે, પણ ધર્મના સ્વરૂપમાં મતભેદ છે. ધર્મ કહેવો કોને ? આ પ્રશ્ન આવતાં જ કોકડું ગૂંચવાય છે. એક તોલા સોનાના ૨૪૦૦ રૂપિયા* મળે એ તો થયું સોનાનું ફળ, પણ સોનું આ કહેવું કોને ? આ થયો સોનાના સ્વરૂપનો ભૂ પ્રશ્ન. કસોટી પર પાર ઊતરે, અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થાય, તેજાબમાં શ્યામ ન પડે અને છેદમાં દગો ન જણાય, આ તેનું નામ, સોનું. આ થયું સ્વરૂપ. તેમ જૈન છે. ધર્મ કહે છે કે, જેમાં મૈત્રીનો આનંદ હોય, * * એ જમાનામાં. જીવન-માંગલ્ય + ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy