SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૩૭ करोति; तर्हि कथं भोक्तेति चिन्त्यम् । प्रयोगश्चात्र-संसार्यात्मा भोक्ता न भवति, अकर्तृत्वात्, मुक्तात्मवत् । अकर्तृभोक्तृत्वाभ्युपगमे च कृतनाशाकृताभ्यागमादिदोषप्रसङ्गः । प्रकृत्या कृतं कर्म, न च तस्याः फलेनाभिसम्बन्ध इति कृतनाशः । आत्मना च तन्न कृतम्, अथ च तत्फलेनाभिसंबन्ध इत्यकृतागम इत्यात्मनः कर्तृत्वमङ्गीकर्तव्यम् । 141. તમે સાંખ્યો આત્માને ભોક્તા માનો છો. ભોક્તાનો અર્થ છે ભોગક્રિયાને કરનાર કર્તા. હવે તમે જ કહો કે તમારો પુરષ ભોગક્રિયાને કરે છે કે નહિ ? જો ભોગક્રિયા કરીને તે ભોક્તા બનતો હોય તો અન્ય ક્રિયાઓએ શો અપરાધ કર્યો છે કે જેથી તેમને પુરુષ કરતો નથી? જેવી રીતે તે ભોગક્રિયા કરે છે તેવી જ રીતે અન્ય ક્રિયાઓને કરીને તેણે સાચા કર્તા બનવું જોઈએ. જો તમે કહો કે તે પુરુષ તો ભોગક્રિયા પણ નથી કરતો તો પછી તેને “ભોક્તા' કેવી રીતે કહી શકાય.' જે ભોગક્રિયા કરે છે તે જ ભોક્તા કહેવાય છે. અનુમાનપ્રયોગ-સંસારી આત્મા ભોક્તા બની શકતો નથી કેમ કે તે ભોગક્રિયા કરતો નથી, જેમ કે મુક્ત આત્મા. અકર્તાને ભોક્તા માનવામાં તો “કરે કોઈ અને ભોગવે કોઈ વાળી વાત થઈ. તેમાં તો કૃતનાશ અને અકૃતાભ્યાગમ નામના બે મોટા દોષ આવશે. બિચારી પ્રકૃતિએ તો કાર્ય કર્યું પણ તેને તેનું ફળ ન મળ્યું, તે ભોગવનારી ન બની. આ જ કૃતનાશ છે. ઊલટું, આત્માએ તો કંઈ પણ કર્યું નથી પણ તેને ફળ મળ્યું, તે ભોક્તા બન્યો. આ જ અકૃતાભ્યાગમ અર્થાત અકૃતની પ્રાપ્તિ છે. “કરે કોઈ અને ભોગવે કોઈ એ દૂષણથી બચવા માટે ભોગવનાર આત્માને કર્તા માનવો જ જોઈએ. પ્રકૃતિ તો અચેતન છે, એટલે એને ભોગવનારી માનવી યોગ્ય નથી. જો પ્રકૃતિ જ ભોગવનારી બની જાય તો પુરુષ તો તદન નિરર્થક જ બની જાય.] 142. તથા નવસ્વરૂપમધ્યાત્મનો ન ઘટતે, તવીથાનુમાનસદ્ધાवात् । तथाहि-अनुपयोगस्वभाव आत्मा नार्थपरिच्छेदकर्ता, अचेतनत्वात् गगनवत् । अथ चेतनासमवायात् परिच्छिनत्तीति चेत् तर्हि यथात्मनश्चेतनासमवायात् ज्ञातृत्वं तथा घटस्यापि ज्ञातृत्वप्रसङ्गः, समवायस्य नित्यस्यैकस्य व्यापिनः सर्वत्राप्यविशेषादित्यत्र बहुवक्तव्यम् तत्तु नोच्यते, ग्रन्थगौरवभायत् । ततश्चात्मनः पदार्थपरिच्छेदकत्वमङ्गीकुर्वाणैश्चैतन्यस्वरूपताप्यस्य गले पादिकान्यायेन प्रतिपत्तव्येति स्थितं चैतन्यलक्षणो जीव इति । . 142. [સાંખ્યોના મતે પ્રકૃતિ જ્ઞાતા છે, પુરુષ જ્ઞાતા નથી. ન્યાયવૈશિષકોના મતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy