SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ તર્કરહસ્યદીપિકા मनुष्या भवन्ति । तदुक्तम् "ऊर्ध्वं सत्त्वविशालस्तमोविशालश्च मूलतः सर्गः ।। __ मध्ये रजोविशालो ब्रह्मादिस्तम्बपर्यन्तः ॥१॥[ सांख्याका० ५४] अत्र ब्रह्मादिस्तम्बपर्यन्त इति ब्रह्मादिपिशाचान्तोऽष्टविधः सर्ग इति Iરૂપો एतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ॥३६॥ 9. એકબીજાને ઉપકાર કરનારા પરસ્પર સાપેક્ષ આ સત્ત્વ આદિ ત્રણ ગુણો સમસ્ત જગતમાં વ્યાપ્ત છે. [જગતના બધા પદાર્થો ત્રિગુણાત્મક છે. પરંતુ એટલું જરૂર છે કે ક્યાંક સત્ત્વગુણની પ્રધાનતા છે, તો ક્યાંક રજોગુણની પ્રધાનતા છે, તો વળી ક્યાંક તમોગુણની પ્રધાનતા છે. એકની પ્રધાનતા હોય છે ત્યારે બીજા બે ગણરૂપે રહે છે, આ જ તેમની પરસ્પરોપકારિતા છે.]. ઊર્ધ્વલોકમાં દેવોમાં પ્રાયઃ સત્ત્વગુણની બહુલતા હોય છે. અધોલોકમાં તિર્યચોમાં અને નારકોમાં તમોગુણની પ્રચુરતા હોય છે. મધ્યલોકમાં મનુષ્યોમાં રજોગુણની બહુલતા હોય છે. તેથી મનુષ્યો પ્રાયઃ દુઃખી હોય છે. કહ્યું પણ છે, “બ્રહ્મથી માંડીને ઘાસના તણખલા સુધી સમસ્ત સૃષ્ટિ ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકમાં વિભક્ત છે, તેમાંથી ઊર્ધ્વલોકમાં ઉત્કૃષ્ટ ચૈતન્યવાળા દેવો સત્ત્વપ્રધાન છે, અધોલોકમાં અપકૃષ્ટ ચૈતન્યવાળા પશુ આદિ અને નારકોમાં તમસગુણનું બાહુલ્ય છે, અને મધ્યલોકમાં મધ્યમ ચૈતન્યવાળા મનુષ્યોમાં રજોગુણનું પ્રાધાન્ય છે.” બ્રહ્મથી તણખલા સુધીની સમસ્ત સૃષ્ટિમાં બ્રાહ્મ, પ્રાજાપત્ય, ઐન્દ્ર, પૈત્ર, ગાન્ધર્વ, યક્ષ, રાક્ષસ તથા પૈશાચ એ આઠ પ્રકારની દૈવી સૃષ્ટિ છે. (૩૫) આ ગુણોની જે સામ્યવસ્થા તે પ્રકૃતિ કહેવાય છે. તે પ્રધાન અને અવ્યક્ત નામોથી પણ વાચ્ય છે. તે નિત્યસ્વરૂપવાળી છે. (૩૬). 10. વ્યાયા–તેષાં-સત્તાવUIનાં વા સમા-સુચના अवस्था- अवस्थानं, सा सत्त्वादीनां समावस्थैव प्रकृतिरुच्यते । किलेति पूर्ववार्तायाम् । सत्त्वरजस्तमसां गुणानां क्वचिद्देवादौ कस्यचिदाधिक्येऽपि मिश्रः प्रमाणापेक्षया त्रयाणामपि समानावस्था प्रकृतिः कीर्त्यत इत्यर्थः । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या । सा च प्रकृतिः प्रधानमव्यक्तं चोच्यते नामान्तराभ्याम् । नित्यम्-अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं कूटस्थं स्वरूपं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy