SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર –ાત્ર “તુ કરે –સમ્યકત્વ, સમ્યકજ્ઞાન–એ પશ્યન્તી અવસ્થામાં પહેલી વાકશક્તિનું સ્થાન જે નાભિચક ત્યાં પ્રગટ થાય છે. દ્રષ્ટા એ જ જ્ઞાતા છે. પરમાત્મત્વ વગેરેનું સશાસ્ત્ર અને રહસ્યમય જ્ઞાન એ નાભિસંસ્થિત પદ્યુતીને જ પરિણામ વિશેષ છે, તે જ્ઞાનરૂપ છે. પરમ અને વાગવ્યવહાર કરતી વખતે, પરમ અથનું આચરણ કરતી વખતે અને પરમ અથનું પ્રગટન કરતી વખતે એવી ભાવના હેવી જોઈએ કે તે ભક્તિ, જ્ઞાનપૂર્વક આચરવાને ક્રિયાયોગ છે. ક્રિયા, ભક્તિ અને જ્ઞાન સિદ્ધ કરવાનું-આ એક ચમત્કારિક તેત્ર છે. UR ભ. (૪૪) લુણાવા. છે. ૬-૮-૬૯ ઉવસગ્ગહર”—– સત્તાવીશ અક્ષરને મંત્ર નીચે મુજબ કરી શકાય:'जै ही श्री अर्ह नमिऊण पास विसहर घसह जिण फुलिंग શ્રી ર૩રર્ટ નમઃ | અને તે જ આજે મોટે ભાગે પ્રચલિત છે. અઠ્ઠાવીસ અક્ષરને મંત્ર નીચે મુજબ થઈ શકે 'ॐ ह्री श्री अर्ह नमिऊण पास विसहर घसह जिण फुलिंग છે થી ૩ ન ” . “જમવં સુધારામ'-એ કાવ્યથી શરૂ થતા ચિતામણિ સ્તોત્રની ૧૧ ગાથા છે, તેમાં ૭-૮ લેકમાં મંત્રોદ્ધાર નીચે મુજબ છે - ___ ड्री श्री अहं नमिऊण पास विसहर घसह जिण फुलिंग ફ્રી શ્રી નમ:' –એ રીતે ૨૫ અક્ષરે છે. પ્રઃતવના અને ભક્તિ એ બેમાં પ્રાધાન્ય કેવું? એ એક પ્રકન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy