SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ | ૩૦૭ गुरुतत्त्वविनिश्वये द्वितीयोल्लासः ] વિષે કહે છે કે મૂલ્ય આપ્યા વિના કોઇની ઘેાડી કાઈના ઘેાડા સાથે સંબધ કરે અને તેનાથી ઘેાડીને જે જન્મે તેની માલિકી ઘેાડાના માલિકની થાય છે, ઘેાડીના માલિકની નહિ. કારણ કે ન્યાય કરનારા મુખ્ય પુરુષોએ આ પ્રમાણે જ વ્યવહારની મર્યાદા કરી છે. તેમ આ સતાનેા અમારાં છે. [૨૩૫] અહી' સાધ્વીસમુદાયના આચાર્ય વગેરે કહે છે કે-જેમ ગમે ત્યાં ભટકતી સ્વતંત્ર સ્ત્રીને રવથી ( =જે પુરુષ તે સ્ત્રીને પેાતાની માનતા હોય તે પુરુષથી) કે પરથી (=પરપુરુષથી) જે સ`તાના થાય તે બધાં સ્ત્રીનાં થાય છે, તેમ આ બધાં સંતાનો અમારાં છે. [૨૩૬] અહી સાધુસમુદાયના આચાર્ય વગેરે કહે છે કે - ગમે ત્યાં ભટકતી સ્ત્રી સાથે સબંધ રાખનાર ભામટા પુરુષે રાજા પાસે જઇને કહ્યું કે - હે દેવ ! આનેા બધા ભાગ હુ' પૂરા પાડુ છુ. એના ધણીએ પણ મારા જ ધનથી નિર્વાહ કર્યાં છે. માટે કૃપા કરીને મારાં સ'તાના મને અપાવે. રાજાએ તે બંને પાસેથી પણ આ વિષે સાંભળીને આ બિના સત્ય છે એમ જાણ્યું. આ અને આ પ્રમાણે અન્યાય કરનારા છે એમ વિચારીને તેમને તેમનું બધું લઈ લેવા રૂપ દંડ કર્યાં અને સંતાના ભામટા પુરુષને અપાવ્યાં. એ પ્રમાણે આ સંતાન અમારાં છે. [૨૩૭] અહી' સાધ્વીના સમુદાયના આચાર્ય વગેરે કહે કે જેમ અન્યના ગધેડાથી ગધેડીને જે થાય તે બધુ ગધેડીના માલિકનુ થાય છે, તેમ આ સ`તાના પણ અમારાં છે. [૩૮] परिपाट्यन्तरेण दृष्टान्तभावनायां प्रथमं गोवर्गदृष्टान्तमाह गोणीणं संगिल्लं, नटुं अडवी अन्नगोणं । जायाई बच्छगाई, गोणाहिवई उ frëત્તિ ૨૨૧/ ‘નોનીમં’તિ । નવાં શ્રી નવી વીનાં, ‘સદ્ધિરૂં’રૃનું ‘નĐ” બેટાં તિતમ્, સત્ર ૨ तस्य 'अन्यगवेन' अन्यसत्केन पुङ्गवेन जातानि वत्सकानि तानि गवेषणतः कथमपि गवां लाभे 'गवाधिपतयः' स्त्रीगवीस्वामिनो गृह्णन्ति न तु पुङ्गवस्वामिनः, एवमेतान्यस्माकमिति ॥ २३९॥ હવે બીજી રીતે દૃષ્ટાંતાની વિચારણા કરે છે, તેમાં પ્રથમ ગાયના ટાળાનુ દૃષ્ટાંત કહે છેઃ ગાયાનું ટાળુ જંગલમાં આવી પડયું. ત્યાં બીજાના ખળદથી ગાયેાને વાછરડાં થયાં. શેાધ કરતાં કાઈ પણ રીતે માલિકને ગાયા મળી ગઇ. આ વાછરડાંઓને ગાયાના માલિક લે છે, બળદનેા માલિક નહિ. એ પ્રમાણે આ સતાના અમારાં છે. [૨૩૯] एवं संयतीपक्षीयैरुक्ते संयतपक्षीया उद्भ्रामिकादृष्टान्तं पूर्वोक्तमुपन्यस्यन्ति तथा चाहउभामि पुत्ता, अहवा णीआ य जा तस्सेव उ सा भवती, एवं अहं तु परविदेसं । भवति ॥ २४० ॥ આવતા ભાડાને પણ ભાગ કહેવાય 4 ભાગ શબ્દનાં અનેક અર્થોં છે. રખાત સ્ત્રીને આપવામાં છે. ટીકામાં આ અશ્વ પ્રમાણે ભાગ શબ્દના પ્રયોગ છે. અહી' તેનેા ભાવ લક્ષ્યમાં લઈને અનુવાદ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy