SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ વિષયમાં હેતુ કહે છે - એકના કે અનેકના પ્રબલ કારણ વિવાદાસ્પદ બનેલ સચિત્ત-અચિત્ત આદિ વસ્તુમાં કુલ આદિએ (ગ્યાએગ્યનો) નિર્ણય લેવાનું હોય ત્યારે માયા કરનારાઓને મારા ભક્ત આનું ઈષ્ટ કેવી રીતે કાપું ? એવી બુદ્ધિથી પરિછિદ્રો જેનારાઓને, એથી જ મૃષાવાદીઓને ગ્યને અગ્ય, અગ્યને ગ્ય કહેનારાઓને, એથી જ અપવિત્રોને-પ્રાણાતિપાતાદિ રૂ૫ વિષ્ઠાથી લેપાયેલાઓને, એથી જ પાપજીવીઓને મંત્ર-તંત્રાદિ પ્રતિપાદક પાપશ્રુતને ઉપયોગ કરનારાઓને, કાર્યાકાર્યની મર્યાદાને ભંગ કરનારાઓને, સૂત્રમાં સ્વદોષથી જીવન પર્યત જ આચાર્ય આદિ પદ આપવાનો નિષેધ કર્યો છે. અહીં વ્યવહાર સૂત્રમાં રહેલાં સાત સૂત્રો આ પ્રમાણે છેઃ મિજગ જાદુમુ..જે સાધુ બહુશ્રુત (=ઘણા મૂલસૂત્રોને જ્ઞાતા) અને બહુ આગમ (Gઘણ અને જ્ઞાતા) હોવા છતાં, (વિવાદાસ્પદ બનેલ સચિત્ત-અચિત્ત આદિ વસ્તુમાં કુલ આદિએ યેગ્યાયોગ્ય નિર્ણય લેવાનું હોય ત્યારે) અનેક બહુ પ્રબળ કારણોમાં અનેકવાર માયા કરનાર, જુઠું બેલનાર, અપવિત્ર અને પાપજીવી હોય, તે તેને તે દોષના કારણે જીવન પર્યત આચાર્યપદ, ઉપાધ્યાય ૫દ, પ્રવર્તક પદ, વિરપદ કે ગણાવચ્છેદક પદ બીજાએ ન આપવું, અને તેણે જાતે પણ ન લેવું. (૧) પહેલા સૂત્રમાં સાધુને આશ્રયીને જે કહ્યું તે જ બીજાસૂત્રમાં ગણવાચ્છેદકને આશ્રયીને અને ત્રીજા સૂત્રમાં આચાર્ય ઉપાધ્યાયને આશ્રયીને કહ્યું છે. (૨-૩) પહેલા ત્રણ સૂત્રમાં એક એક સાધુ આદિ ત્રણને આશ્રયીને જે કહ્યું છે, તે જ પછીના ત્રણ સૂત્રોમાં અનેક સાધુ આદિ ત્રણને આશ્રયીને કહ્યું છે. (૪-૫-૬) સાતમા સૂત્રમાં તે જ વિષય અનેક સાધુ આદિ ત્રણને આશ્રયીને એક સાથે કહ્યું છે. (૭) પ્રશ્ન :- એકને જે લાગુ પડે તે ઘણાને પણ લાગુ પડે. તો પછી અનેકને આશ્રયીને અલગ કેમ કહ્યું? ઉત્તર :–“તમવર્થ સર્જ સે અવધ્ય છે. હજારને દંડ ન કર.” એ ન્યાયે લૌકિક વ્યવહારમાં અપરાધ કરનારા ઘણું હોય તે તેમને સજા થતી નથી. લોકેત્તર વ્યવહારમાં પણ છે તેવું (અપરાધી ઘણું હોય તે પ્રાયશ્ચિત્ત ન આવે એવું ન માની લે માટે અનેકને આશ્રયીને અલગ કહ્યું છે. [૮૭-૮૮] અથ થમર્થ માથી કૃપાવાવ શર્થરિર્તિ દૃાત્ર પ્રઘટ્ટાદ आहारमाइगहिओ, कज्जाकज्जटिइं तु सो हणइ । जह कम्मि वि नगरम्मी, कज्जम्मि समागओ सूरी ॥८९॥ “આg૪મારૂત્તિ | ગદ્દારાવિના ‘જુદીતઃ ચ ચૅર્યશીકૃતઃ સન્ “ મારી જાનુ कार्यस्थिति हन्ति । यथा कस्मिंश्चिन्नगरे कार्ये उत्पन्ने सति सचित्तादिनिमित्तं वास्तव्यसङ्घस्य જ આ સૂત્રોના વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશમાં ૨૩ થી ૨૯ નંબર છે. * માયા કરનારા વગેરે પદોને વિશેષ અર્થ ઉપર મૂળ ગાથાના અર્થમાં આવી ગયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy