SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જ્યાં સુધી તીર્થ ચાલશે ત્યાં સુધી બકુશ અને કુશીલ એ બે નિર્ચ, ઈત્વર સામાયિક અને છે પસ્થાપનીય એ બે ચારિત્ર અને પ્રાયશ્ચિત્ત રહેશે. આથી આપનારા અને કરનારા ન હોવાથી હમણાં પ્રાયશ્ચિત્ત નથી એમ પ્રાયશ્ચિત્તના અપલાપમાં “ચતુगुरुमास प्रायश्चित्त छ. मा विषे (व्य. G. १० ॥. ३५४४i) ४यु छ :“પ્રથમ સંધયણ અને ચૌદ પૂર્વધર એ બેને વિચ્છેદ થતાં આઠ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપનારા અને કરનારા કોઈ દેખાતા નથી એમ કહેનારને “ચતુર્થમાસ પ્રાયશ્ચિત્ત છે.” [૧૯] प्रायश्चित्तं ददतां कुर्वतां च प्रत्यक्षदर्शनमुपपादयति दिति करिति य एयं, णवरि उवाएण एत्थ दिटुंतो। धणिअस्स धारगस्स य, संते विभवे असंते य ॥१९॥ "दिति'त्ति । ददति कुर्वन्ति च 'एतत्' प्रायश्चित्तं सम्प्रत्यपि, 'नवरं' केवलं 'उपायेन' वक्ष्यमाणया यथाशक्तियतनया, ततः प्राग्वन्न दृश्यत इति भावः । अत्र धनिकस्य धारकस्य च दृष्टान्तो भावनीयः सति विभवेऽसति च ।।१९१।। પ્રાયશ્ચિત્ત આપનારા અને કરનાર પ્રત્યક્ષ દેખાય છે, તેનું સમર્થન કરે છે - હમણાં પણ પ્રાયશ્ચિત્ત આપે છે અને કરે છે. પણ હવે પછી જણાવાશે તે પ્રમાણે યથાશક્તિ યતનારૂપ ઉપાયથી આપે છે અને કરે છે માટે પહેલાંની જેમ દેખાતું નથી. આ વિષે ધન હોય અને ધન ન હોય એ વિક૯૫માં શેઠ અને દેવાદારનું दृष्टांत विया२. [१८१] एतदेव भावयति सव्वं पि संतविभवो, तकालं मग्गिओ धणं देइ । जो पुण असंतविभवो, णिरविक्खो तत्थ फलवंझो ॥१९२॥ 'सव्वं पित्ति । सद्विभवो धारकः सर्वमपि धनं धनिकेन दत्तं 'मार्गितः' याचितः सन् तत्कालं दत्ते, यः पुनरसद्विभवो धारकस्तत्र 'निरपेक्षः' कर्कशग्रहेण धनस्य ग्रहीता 'फलवन्ध्यः' धनप्राप्तिलक्षणफलशून्यो भवति ॥१९२।। यतः... णासेइ किले सेणं, धणमप्पाणं च धारगं चेव । जो पुण सहेइ कालं, साविक्खो रक्खई सव्वं ॥१९३।। 'णासेइ'त्ति । क्लेशेनासद्विभवस्य धारकस्य पादौ गृहीत्वाऽऽत्मीयपादेन सह बद्ध्वा पतनादिलक्षणेन धनमात्मानं धारकं च नाशयेत् , क्लेशवशेनात्मनः परस्य वा व्यपरोपणसम्भवात् । यः पुनः कालं सहते सः 'सापेक्षः' उपायेन ग्रहणप्रवणः सर्व रक्षयति, धनिका Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy