SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ १५२ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते प्रायश्चित्तसत्तामेवोपपादयति- संपयमव तं विज्जइ, विसेसहीणं पि पुव्वपच्छित्ता । ण य णत्थि चक्किपागयगिहदिहंतो इहं णेओ ॥ १८२ ॥ 'संपयमवि'ति । 'तत्' प्रायश्चित्तं साम्प्रतमपि विद्यते पूर्वप्रायश्चित्ताद्विशेषेणाधिक्येन हीनमपि न च नास्ति; अत्र चक्रिप्राकृतजनगृहहान्तो ज्ञेयः, यथा प्राकृतराजगृहाणि न चक्रवर्त्तिगृहसदृशानि तथापि तानि भवन्त्येव गृहकार्यकरणात् तथा पूर्वप्रायश्चित्ताद्धीनमपि साम्प्रतीनं प्रायश्चित्तं प्रायश्चित्त कार्यकरणादस्त्येवेति भावः, तदुक्तम्- "भुंजइ चक्की भोए, पासा सिप्पिरयणनिम्मविए । किं व ण कारेइ तहा, पासाए पागयजगो वि ॥ १॥ जह ख्वाइविसेसा, परिहीणा हुंति पायजणस्स । ण य ते ण होंति गेहा, एमेव इमं पिपासामो || २ || ” ति ॥ १८२ ॥ ।” 9 હમણાં પ્રાયશ્ચિત્ત છે એ વિષયનું સમર્થન કરે છે : હમણાં પ્રાયશ્ચિત્તના અભાવ નથી. પૂર્વના પ્રાયશ્ચિત્તથી ઘણુ` આછું હાવા છતાં હમણાં પણ પ્રાયશ્ચિત્ત છે. આ વિષે ચક્રી અને સાધારણ રાજાઓનાં ઘરાનુ દષ્ટાંત છે. જેમ સાધારણ રાજાઓનાં ઘરા ચક્રવતીનાં ઘરા જેવાં નથી હોતાં. તે પણ ઘરા હાય છે જ. કારણ કે સાધારણ રાજાઓનાં ઘરે પણ ઘરનુ` (3'ડીથી રક્ષણ આફ્રિ) જે કાય છે તે કાર્ય કરે છે. તે પ્રમાણે પૂર્વના પ્રાયશ્ચિત્તથી ઓછુ. પણ વર્તમાન કાલનુ' પ્રાયશ્ચિત્ત છે. તેના અભાવ નથી. કારણ કે પ્રાયશ્ચિત્તનું (ચારિત્રશુદ્ધિ આદિ) ने अर्थ छे ते अर्थ १रे छे. आ विषे (व्य. . १० . ३४८ - ३५० ) छे ेચક્રવતી વધુ કીરત્ને બનાવેલા મહેલમાં રહે છે, અને ભાગા ભાગવે છે. ચક્રવર્તીને આવા મહેલમાં સુખા ભાગવતા જોઈને બીજા સાધારણ રાજાએ પણ મહેલા નથી બનાવતા શું ? બનાવે છે જ. અલબત્ત, ચક્રવર્તીના મહેલમાં રૂપ વગેરે વિશિષ્ટ હોય છે. સાધારણ રાજાના મહેલમાં રૂપ વગેરે સાધારણ હોય છે. આમ છતાં તે મહેલા મહેલા નથી એમ નથી. એ પ્રમાણે અમે આ પ્રાયશ્ચિત્તને लेई से छाये." [१८२] પણ अथ किं प्रायश्चित्तं विच्छिन्नं ? किंवा कियत्केषां च भवति ? इत्यभिधातुमाह- Jain Education International चरमा दो पच्छित्ता, वुच्छिन्ना तह चोपुव्विम्मि तओ, अट्ठविहं होइ आलोअणपडिकमणे, मीसविवेगे तवे एएछ च्छित्ता, होंति णियंठे उपडि सेवगाणं, पायच्छित्ता हवंति थेराण जिणाणं पुण, चरमदुगविवज्जिआ आलोणा विवेगा, हुंति णियंठे दुवे एगं चिय पच्छित्तं, विवेगणामं य पढमसंघयणं । जा तित्थं ॥ १८३॥ च उस्सग्गे । पुलागमि ॥ १८४ ॥ सव्वे वि । अट्ठ || १८५ ॥ उपच्छित्ता । सायमि ॥ १८६॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy