SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते दृष्टान्तो मन्तव्यः । किमुक्तं भवति ? यो निरालम्बनोऽपुष्टालम्बनो वा प्रतिसेवते स आत्मानं संसारगर्त्तायां पतन्तं न संधारयितुं शक्नोति । यस्तु पुष्टालम्बनः स तद्वष्टम्भादेव संसारसुखेनैवातिलङ्घयति । यत एवमतः पुष्टालम्बनवर्जितः कृतिकर्मणि वर्जनीय इति ।। १२० ॥ અપુષ્ટ આલ બનથી કે આલમન વિના જે ઢાષાનુ સેવન કરે છે તે સ'સારમાં પડે છે, આ વિષયમાં દૃષ્ટાંત જણાવે છે: આલખનના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. જે દ્રવ્યનું આલંબન લે છે, તે દ્રવ્ય આલખન છે. ખુત) અને અપુષ્ટ (=ઢીલુ) એમ બે પ્રકારે છે. પાચું આલખન છે. મજબુત તેવા પ્રકારની કઠણ વેલડી વગેરે પુષ્ય આલંબન છે. ભાવ આલ'ખન પણ પુષ્ટ અને અપુષ્ટ એમ બે પ્રકારે છે. તીરક્ષા, ગ્રંથાનુ અધ્યયન વગેરે પુષ્ટ આલખન છે. સરળતા નહાવાના કારણે માત્ર પેાતાની મતિથી કલ્પેલુ' આલંબન અપુષ્ટ છે. ખાડા વગેરેમાં પડતા માણસે આ દ્રવ્ય આલંબન પુષ્ટ (=મજ ઘાસ, ઝાડની છાલ વગેરે અપુષ્ટ અપુષ્ટ દ્રવ્ય આલંબનને પકડનાર અગર આલખન વિનાના માણસ ખાડા વગેરેમાં પડે છે. પણ પુષ્ટ આલબનને પકડનાર ખાડામાં પડતા પાતાને સુખપૂર્વક બચાવી લે છે. એ પ્રમાણે મૂલગુણાદિમાં દોષોનુ સેવન કરનાર સાધુમાં પણ સાલંબન અને નિરાલખન સબંધી આ દેષ્ટાંત ઘટાડવુ. તે આ પ્રમાણે :- જે સાધુ આલખન વિના કે અપુષ્ટ આલખનથી દોષાનુ સેવન કરે છે, તે સંસાર રૂપ ખાડામાં પડતા પેાતાને બચાવી શકતા નથી. જે સાધુ પુષ્ટ આલખનથી દોષોનુ સેવન કરે છે, તે એ આલંબનના ટેકાથી જ સ`સાર રૂપ ખાડાને સુખપૂર્વક આળગી જાય છે. આથી પુષ્ટ આલંબન વિના ઢાષાનું સેવન કરનારને વંદન ન કરવું. [૧૦] एवं च पार्श्वस्थेऽपि सानुतापादिशुद्धपरिणामे चारित्रसम्भवोऽस्तीति सिद्धम्, इदमेव प्रदेशान्तरसम्मत्या द्रढयति जत्तो च्चिय पासत्थे, चारित होइ दणयमणुण्णाय, इत्तो च्चिय 'जस्तो चिय'ति । यत एव पार्श्वस्थे भावभेदेन चारित्रं सावशेषं भवति अत एव 'भावकारणतः' भावालम्बनात् 'वन्दनक' कृतिकर्मानुज्ञातं कल्पभाष्ये ।। १२१ ॥ તાહ Jain Education International दंसणनाणचरितं जिणपन्नत्तं भत्तीइ भावभेषणं । મવારનો ।।૨૨।। तवविणयं जत्थ जत्तियं पूयए तं त For Private & Personal Use Only पासे । માથું ૫૬૨૨॥ www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy