SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्वये प्रथमोल्लासः ] [ १०३ કરતા નથી. આમ આલેાચનાના અભાવ, પ્રાયશ્ચિત્તના અભાવ, અશુદ્ધ આહાર લેવાનું બંધ ન કરવુ' એ લક્ષણાથી જાણી શકાય છે કે તે પશ્ચાત્તાપ કરતા નથી. આ પ્રમાણે વર્તન કરતા તે કેટલાક કાળ પછી ચારિત્રથી ભ્રષ્ટ થાય. [૧૦૯] यस्तु मूलगुणान् विराधयति स सद्यः परिभ्रश्यति, अमुमेवार्थ सविशेषमाह- मूलगुण उत्तरगुणे, मूलगुणेहिं तु पागडो होइ । उत्तरगुणपडि सेवी, संचयतोऽलेओ भस्से ॥ ११० ॥ 'मूलगुण'ति । इह प्रतिसेवको द्विधा - मूलगुणप्रतिसेवक उत्तरगुणप्रतिसेवकश्च । तत्र मूलगुणप्रति सेवनायां वर्त्तमानः प्रकट एव प्रतीयते यथा चारित्रात्परिभ्रश्यति । उत्तरगुणप्रतिसेवी तु 'सञ्चयेन' बह्नपराधमीलनेन योऽशुद्ध ग्रहणादेरव्यवच्छेदः - परिणामस्यानुपरमस्ततः 'भ्रश्येत्' चारित्रात्परिभ्रंशमाप्नुयात् ॥। ११० ।। જે ભૂલગુણાની વિરાધના કરે છે તે તુરત ચારિત્રથી ભ્રષ્ટ બને છે. આ જ વિષયને વિસ્તારથી જણાવે છે— દાષા લગાડનારા મૂલગુણુ પ્રતિસેવી અને ઉત્તરગુણ પ્રતિસેવી એમ બે પ્રકારના છે. (૧) મૂલગુણમાં દોષો લગાડે તે મૂલગુણુ પ્રતિસેવી. (૨) ઉત્તરગુણમાં દષા લગાડે તે ઉત્તરગુણ પ્રતિસેવી. આ બેમાં મૂલગુણ પ્રતિસેવી જે રીતે ચારિત્રથી ભ્રષ્ટ બને છે તે સ્પષ્ટ જણાય છે. ઉત્તરગુણુ પ્રતિસેવી ઘણુા દોષો ભેગા થવાથી એટલે કે અશુદ્ધ ગ્રહણ આદિ બંધ ન કરવાથી=અશુદ્ધ ગ્રહણ આદિના પરિણામ ન અટકવાથી ચારિત્રથી ભ્રષ્ટ मने छे. [११०] अत्रैवार्थे दृष्टान्तमाह- अंतो भयणा बाहिं, तु णिग्गए तत्थ मरुदितो । मंडववत्थे संकरसरिसवसगडे, दितो ॥ १११ ॥ ‘अंतो’त्ति । इह सम्बन्धानुलोम्यतः प्रथममुत्तरार्द्ध व्याख्यायते - सङ्करः- तृणादिकचवर स्तद्दृष्टान्तो यथा— आरामो सारणीए पाइज्जइ । तीए वहतीए एगं तणं सयं लग्गं तं न अबणीयं । अन्नं लग्गं तं पि न अवणीयं । एवं बहूहिं लग्गंतेहिं तत्थ तेण आश्रयेण चिखलधूलीए संचओ जाओ तेण संचरण तं पाणियं रुद्धं अन्नओ गंतुं पय । ताहे सो आरामो को । एवमभिक्खणमभिक्खणं उत्तर गुणपडि सेवाएं अवराहसंचओ भवइ, तेण संजमजलं पवहमाणं निरुज्झइ, तओ चारित्तारामो सुक्कइ ॥ सर्षपशकटमण्डपदृष्टान्तो यथाशकटे मण्डपे वा काप्येकः सर्षपः प्रक्षिप्तः, स तत्र मातः, अन्यः प्रक्षिप्तः सोऽपि मातः, एवं प्रक्षिप्यमाणैः प्रक्षिप्यमाणैः सर्षपैर्भविष्यति स सर्षपो यस्तं शकटं मण्डपं वा भङ्क्षयति । एवं चारित्रेऽप्यशुद्धाहारग्रहणादिरेकोऽपराधः प्रक्षिप्तः स तत्रावस्थित कृतवान्, द्वितीयः प्रक्षिप्तः सोऽप्यवस्थितः, एवमपरापरैरुत्तरगुणापराधैः प्रक्षिप्यमाणैर्भविष्यति स उत्तरगुणापराधी येन Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy