SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૭ ] તેના મૂળ ઉદ્દાત્ત સ્થાને ન રહેતા એક સારા અને સદ્દગુણી માનવે! તરીકેની યાદીરૂપે રહેશે. ભગવાન પરમાત્માઃ તરણુ-તારણ:રૂપે ભાવિપ્રજાના ખ્યાલમાંથી ઉતરી જશે અને ખીજા જ લેફ્રેના નામે તે ધમ પ્રવત્ત કાને સ્થાને લેાકાના મેઢામાં મૂકાઇ ગયા હશે. ૩. ધામિકશિક્ષણ શબ્દને બદલે ઠામ ઠામ આધ્યાત્મિક વિજ્ઞાનનું શિક્ષણ શબ્દે નિવેદનમાં મૂકવામાં અદ્ભુત ખુખી છે. આધ્યાત્મિક જ્ઞાનમાત્રથી કે દરેક ધર્મોને માન્ય આધ્યાત્મિક વિજ્ઞાનાના સંગ્રહના જ્ઞાનમાત્રથી ધાર્મિ ક કે ધર્માત્મા થઇ શકાતું નથી. આધ્યાત્મિક જ્ઞાનને જુદા જુદા આચારા મારફત જીવનમાં ઉતારવા માટે જુદા જુદા નામે પરંપરાગત ચાલી આવતી ધમ સસ્થાએરૂપે વ્યવહારુ સાધનરૂપ ધર્માંની ને સૉંપ્રદાયાની આવશ્યકતા પડે છે. તેા જ જુદા જુદા સ ́પ્રદાયામાં રહેલા લેાકેાને ધનુ' સેવન સુલભઃ સ્થાયિ: અને રસમય: બની શકે છે. એટલા માટે ધાર્મિક ઉત્સવઃ પૌંઃ ધમ સ્થાનેઃ તાઃ નિયમે વગેરેની ગાઠવણુ હાય છે, પરંતુ આધ્યાત્મિક વિકાસનું જ્ઞાન આપવાની વાતને આગળ કરવામાં પર્પરાગત ધર્માંને લુપ્ત કરવાની ગંભીર ગેાવણને ગૂઢ રીતે છુપાવવામાં આવતી હોય છે. આધ્યાત્મિક વિજ્ઞાનનું કૈરું જ્ઞાન આપવાનેા આદર્શ એ જ પરપરાગત ધર્માંને લુપ્ત કરવાનું હથિયાર. આ વસ્તુ સૂક્ષ્મદ્રષ્ટિ વિના સમજાશે નહીં. ૪. એક તરફ આધ્યાત્મિક જ્ઞાન આપવાની વાત આગળ કરવામાં તે। આવી છે. ત્યારે ખીજી તરફથી “ ધમ ની ક્રિયા વિના તેા ચાલે નહીં, ત્યારે ધર્માંની ક્રિયાઓ પણ શિખવવાને ક્રમ તેમાં સૂચિત કરવામાં આવ્યા છે. તેમાં પ્રાર્થના, જાપ તથા ધ્યાનને સ્થાન આપવામાં આવેલું છે. એ ત્રણેયને રકુલામાં શિખવવામાં આવે એટલે પાત-પેાતાના ધર્મસ્થાનામાં જઇ, પાત–પેાતાના ધમની ક્રિયા કરવાનું ભાવિ પેઢીને રહે જ નહીં. એ રીતે તે તે ધમની ક્રિયાએ લુપ્ત થતી જાય, ધમ સ્થાને શૂન્ય બનતા જાય, પછી પરપરાગત ધર્માં શી રીતે જગતમાં પેાતાનું અસ્તિત્વ ટકાવી શકે? કેમકે આચરણા–ક્રિયા જ ધર્માંતે ટકવાના જીવનપ્રાણ છે. તે જ રૂંધાઇ જાય. પ્રાર્થનાક્રિયા એ મુખ્યપણે ખ્રીસ્તીધર્માંની છે. તેને આજે વ્યાપક કરાતી જવાય છે, અને તે સ્કુલા મારફત વ્યાપક થવાથી તેને વિશાળ સ્થાન મળી ગયા પછી પ્રતિક્રમણ-સંધ્યા ક્રાણુ કરે? નિમાજ ક્રા પઢે ? દેવદર્શીન-પૂજા-ગુરુવદન-ભક્તિ વગેરેને કયાં સ્થાન રહે? આ બધું આપણે વિચારવાનું છે. ૫. ગુરુઓને સ્થાને શિક્ષકા મૂકવાના છે. અને ત્યાગી તપસ્વી ગુરુઓના જેવું જ તેઓને માન આપવાનું અને તેનું મહત્ત્વ વધારવાની ભલામણુ તે એ સમિતિના નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં જ છે. ૬. કહેા દેવ-ગુરુ-ધર્મની આરાધના, શાસન, સંધ, સાતક્ષેત્રાદિકને ભવિષ્યમાં કયાં સ્થાન રહે તેમ છે? સર્વાં કાંઇ કુલકુલા સરકાર, શિક્ષણસંસ્થા, શિક્ષક અને ધામિર્માંક તરીકે નક્કી કરેલા આધ્યાત્મિક જ્ઞાન આપનારા પુસ્તકા સિવાય કઇ વસ્તુને સ્થાન છે? 55 ૭. અને ” નિશાળામાં ધાર્મિક શિક્ષણ આપણા બાળકાને મળે છે” એમ સમજીને માાપે અને ધર્મ ગુરુએ સતાષ પકડી બેસી જાય. ધીમે ધીમે સરકારી કાયદાઓના અકુશે! મારફત ધામિક સંસ્થાએ વગેરેના કબજા લેવાઈ તેને ધટતા ખીજો ઉપયાગ કરવાની ગાઠવણા ચાલતી હોય. ધનુ શિક્ષણુ આપવાની સચેટ ચેાજનાએરૂપઃ પદ્ય: આવા મહેચ્છા તીર્થયાત્રાઃ વિશિષ્ટ અનુષ્કાને પ્રતિષ્ઠાએઃ વરઘેાડ!; વગેરે લુપ્ત થતા જાય, તેમાં થતા ખર્ચ રાષ્ટ્રીય દૃ ય ગણાતા જાય. પાઠશાળાઓ અને તેના શિક્ષઠ્ઠા સ્કુલના અનુસંધાન સાથે જોડાતા જાય, આ ભય અમે મુબઇ જૈન ધાર્મિક શિક્ષણ સંધ સ્થાપતી વખતે સૂચવ્યા હતેા. પરંતુ જે વાણીયાએ એક વખત અગમબુદ્ધિ ગણાતા હતા, તે હવે પશ્ચિમબુદ્ધિ અથવા તરતબુદ્ધિ થતા જાય છે. કાને દોષ કાઢવે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy