SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૯] (૧૪) “જૈનધર્મને અભ્યાસ કરવાની મારી હાર્દિક ઈચ્છા છે. કેમ કે હુ ખ્યાલ કરી શકું છું કે-વ્યાવહારિક યોગાભ્યાસને માટે એ સાહિત્યમાં સૌથી પ્રાચીન છે. એમાં હિંદુ-ધર્મ [વૈદિક ધમ ?] થી પહેલાની આત્મિક સ્વતંત્રતા વિદ્યમાન છે.” રાયબહાદુર પૂણેન્દુ નારાયણસિંહ, એમ. એ. (૧૫) યાદવાદ એ જૈનધર્મને અભેદ્ય કિલ્લે છે. વેદાંત [વૈદિક?] આદિ બીજા દર્શનશાસ્ત્રની પહેલાં જૈનધર્મ વિદ્યમાન હતો. એ બાબતમાં મને રતિભાર પણ સંદેહ નથી.” પંડિત રામમિશ્રછ આચાર્ય. (૧૬) “જૈનધર્મને પહેલે પ્રચાર શ્રી ઋષભદેવે કર્યો.” શ્રી વરદકાંતજી એમ. એ. (૧૭) “ જેનસસ્કૃતિ એ માનવીય સંસ્કૃતિ છે. જૈનદર્શન દેવી દર્શન છે.” “ભારતીય દર્શનેમાં જૈનદર્શનને અતિગૌરવમય સ્થાન પ્રાપ્ત છે.” “જૈનધર્મ આ સંસારનો પ્રાચીનથી પ્રાચીન ધર્મ છે.” “ભારતવર્ષની જે સંસ્કૃતિ પુરાતત્ત્વનાં શાસ્ત્રીઓને આશ્ચર્યથી ચકિત કરે છે, તે સંસ્કૃતિનો સંપૂર્ણ અને સાચો ઈતિહાસ જાણવો હોય તો તે જૈન સંપ્રદાય [ જૈનશાસનના અભ્યાસ વિના બની શકશે નહિ. ” પ્રોફેસર-હરિસત્ય ભટ્ટાચાર્ય, એમ. એ. એલ. એલ. બી. પી. એચ. ડી. (૧૮) જૈન ધર્મની સ્થાપના-શરૂઆત-જન્મ કયારે થયો તેને પત્તો લગાડવો અસંભવિત છે. હિન્દુસ્થાનના ધર્મોમાં જૈનધર્મ સવથી પ્રાચીન છે.” જે. જે. આર. ફલાંગ (૧૯) “ આ વાતથી જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે.” - સ્વ. લોકમાન્ય ટિળક (૨) “અહિંસાધર્મના સૌથી મોટા પ્રચારક મહાવીરસ્વામી હતા.” સ્વ. શ્રી મેહનદાસ કરમચંદ ગાંધી (૨૧) વૈદિક સાહિત્યમાં-વૃષભ-નેમિક વગેરે નામ સુપરિચિત છે.” છે, વિમલચંદ્ર હીસ્ટેરીકલ લાનીંઝ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy