SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૯] Heraclitus et crifaa aap ara hate gare faen i principle of rest at aral नहीं था। परंतु इसके बाद Perfect equitibrium में अधर्मतत्त्व नामान्तरसे भी मान्य हुआ" " परंतु इसके बाद रसेल जैसे आधुनिक दार्शनिकने space की तात्त्विकता मान्य की। आकाश एक सत् की भौति सत्य पदार्थ है। इस वात को अधिकतर rinst ein भी मानते। ' -हरिसत्य भट्टाचार्य का "जैनकथा" निबंधका श्री ऋषभदास डागाकृत "जैन विज्ञान" हिन्दी अनुवाद. કાળની બાબતમાં:તત્ત્વાર્થકાર સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનવામાં સમ્મત નથી. કેમકે પાંચમા અધ્યાયને બીજા સત્રમાં દ્રવ્ય ગણાવતી વખતે કાળને દ્રવ્ય તરીકે ગણાવ્યું જ નથી. છતાં ભાષ્યમાં છ દ્રવ્ય શબ્દનો પ્રયોગ કરીને કાળદ્રવ્ય માનેલ છે. તે ઉપરથી તે પર્યાય છતાં તેને ઉપચારથી દ્રવ્ય માની લીધું છે. કેમકે આગમોમાં બન્નેય માન્યતા છે. અને તે જણાવવા કાળના ઉપકારો બતાવ્યા છે. તથા જાત્ય સુત્ર કહીને મતાન્તરથી પણ તેની દ્રવ્યતા ઉપચારથી સ્વીકારી છે. “ ગુપચવ૬ ” એ સૂત્રમાં સૂચિત લક્ષણ કાળમાં ઘટતું નથી. એ સ્પષ્ટ જ છે. તેથી જુદુ સૂત્ર રચવું જ પડયું છે. દિગંબર સંપ્રદાય માન્ય સૂત્રમાં પણ વાર એવું સૂત્ર રચીને દ્રવ્યપણું સૂચવ્યું છે. જે ઉપરના સૂત્રથી લક્ષણ ઘટતું હેત તે જુદું સૂત્ર રચવાની જરૂર હતી જ નહીં. તથા દ્રવ્યની ગણના કરાવતા ૫-૨ સૂત્રમાં પણ શાસ્ત્ર શબ્દ નથી. આગમાં કાળને જીવ-અવરૂપ કહેલ છે. તેથી તે બન્નયના પર્યાય છે. એ વાસ્તવિક સ્થિતિ છે. તે પણ બીજા દર્શનકારે કાળને એક જુદા પદાર્થ તરીકે માને છે, તેમજ વ્યવહારમાં જુદા પદાર્થ તરીકે હોય તેવી રીતે તેનો ઉપયોગ કરાય છે, માટે કાળને અપેક્ષાએ દ્રવ્ય તરીકે ગણાવેલ છે. फ्रान्सके एक सुप्रसिद्ध दार्शनिक Bergson ने तो यहां तक कह दिया है कि काल वास्तव में Dynamic reality to ઉપરોક્ત “જૈન કથા” ને “જૈન વિજ્ઞાન” હિંદી અનુવાદ. . * ૫ જીવસૃષ્ટિ આ પૃથ્વી સિવાય બીજે પણ હેવાનું હાલના વૈજ્ઞાનિકે માનતા થયા છે. “વિજ્ઞાનીઓ કહે છે, કે–વિશ્વના જીવનને પિષી શકે એવા ઓછામાં ઓછા દશ કરોડ રહે છે. અને તેમાંથી ઘણામાં માણસ જેવા જ કે એનાથી ચડિયાતા જીવંત અને વિચાર કરતા જેવો વસતા હોય એવો સંભવ છે.” ૫૪ ૮૮ “મુંબઈ સમાચાર” સાપ્તાહિક ૩-૪-૬૦ આ રીતે દેવસૃષ્ટિ માનવા સુધી વૈજ્ઞાનિકે પહોંચતા જણાય છે. ૬ આધુનિક વૈજ્ઞાનિકે કહે છે, કે-“વિશ્વ ત્રણ નિહારિકાઓથી વ્યાપ્ત છે. દરેકે દરેકમાં ગ્રહ તારાઓ વગેરે દેખાતા આ સૂર્ય કરતાં ઘણું મોટા હોય છે વગેરે.” જૈનદર્શન પણ ઉજ્વલોક અને લેક અને તિર્યકઃ એ ત્રણ ભાગમાં વિશ્વને વહેચે છે. - ૭ અલકમાં લોક-વિશ્વ એક બિન્દુ સમાન છે. અલકમાં માત્ર આકાશ જ છે. કેમકે–અભાવરૂપ પદાર્થ તે સંભવી શકે જ નહીં. લેક-વિશ્વની–બહાર જે કાંઈ છે, તે ભાવાત્મક પદાર્થ છે. અને તે માત્ર આકાશ જ છે. નથી. બહુ જ મજબુત મનોબળથી એ કામ બની શકે છે. આરફિક મતના મંદિરમાં તે વખતે પણ હિંસા બંધ હતી. તેમના શિષ્ય પ્લેટેના નિબંધમાં સપ્તભંગી એટલે કે સ્યાદવાદના સિદ્ધાંત મળે છે. અને પેથાગોરસના લખાણમાં પ્રતિક્રમણ જેવા અનુષ્ઠાનની સ્થિતિ મળી શકે છે. Jain Education International For Private & Personal use only . www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy