SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા પ્રતાપના રાજ્યાભિષેક માનસિ &– છેવટ કહું છું પ્રતાપ માતા, ઉશ્વતાપુને દુર કરી, ભલે સત્તા ન સ્વીકારાતા, મીત્રતાઈ ને કબુલ કરી, કહ્યું માને! આ માનિસંહનું, આબ્યા સમય વધા છે, ઘેર મેંઠે ગ ંગા આવી છે. સ્નાન કરી સ્વીકારી લેા. ૪૮ પ્રતાપ કહ્યું માનુ શું માનસિંહજી, કહેા માન વગરનું જીવન જીવી, ક્રીયા મુખે બાપ્પા રાવલની કીર્તિના નાથ જ ક્ષત્રિય કુળ દીપક કહેવાતા, થઈ મ ંગાર તમે જ એટી મેનેા આપી, સત્તા વૈભવની લાલચમાં, ગુલામી ખત લખીને દીધું, શું માં લઈ જીવા અવનીમાં, ક્ષત્રિય કહેવાતા મહાદુર, આજે ગુલામે શૂરવીરતા વેચીને આજે, નિજ મેન એટી માનસિ– નથી સુષુવા વિવાદ તમારી, ઝાઝી બાદશાહ અકબર સાથે કરવા સુતેલા સિંહુને જ હજી કહું છું પ્રતાપ દ્રોહ જગાડી, સાર માનેા, માનસિ'હૅ– વૈભવને શુ જ કર્યું, ઉજળા જ ક્રૂર, મારા હાથે કર્, હાથેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મળુ ૪૯ થઈ તે કરે, ચણું જ ધરે. હઠમાં સાર નહીં, નહિ, તેમાં મજાજ કદાપિ નહીં ખળીયાથી ન વેર બાંધા સાયા, પ્રતાપ જઇ માનસિહ કહે શાહને, પ્રતાપ નમતુ શ્વેતા નથી, સિંહના માળક સિંહ સદા રહેશે, શિયાળ કદી બનતા જ નથી, પ્રતાપની છેવટ છે સુચના, મરતાં સુધી નહી. નમશે, દરેક મેવાડી નાના માટેા, સ્વમાન ખાતર તેા મરશે. પર કહા તે પાછું લાખા કેરી, દાલતની જાગીર ખરી, સત્તા વૈભવ એવા અપાવું, જોતાં મન ખુશ થાય ઘડી, માને કીધું પ્રતાપ માને, આવી તક ગુમાવશે। નહી, માન કહે તમ ભલાને માટે, શાહુ ૫૦ પ પ્રેમ સ્વીકારા સહી પુરૂ હ www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy