SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મબલિદાન અથવા કનૈાત તેમના વિસ્તૃત વશવૃક્ષની શાખા પ્રશાખા છે. આ વખતે પેાતાના પુત્રાના પરસ્પર વિગ્રહનું ખીજ વવાઈ ગયું સિંહૈ પેાતાના પ્રિય પુત્ર પછી જયમલને રાજ્યના સ્વામી ઢરાજ્યેા. આથી ઝઘડાનેાસુત્ર પાઠ થયેા, રાણાના મૃત્યુ પછી જયમન્ત્ર રાજ્ય સિહાસન પર ખીર જે છે. મેવાડના એક રાણાના અંત્યેષ્ઠી સંસ્કાર અને બીજા રાણાના રાજ્યાભિષેક અલ્પકાળમાં સમાપ્ત થઈ અયા, ફાગણ માસની વાસતી પૂર્ણિમાના રાજ રાણા ઉદયિસ`હુને અગ્નિસ’સ્કાર તેઓના પુત્રા કરવા ગયા તે વખતે ખીજી તરફ જયમલ મેવાડના સિંહ્રાસન પર બેઠા. પરંતુ વિધાતાએ તેના ભાગ્યમાં રાજ્ય Àાગ લખ્યા નહાતા, જ્યારે જયમલના રાજ્યાભિષેકની જયઘેઝણા જયમલના સ્તુતિ પાત્રા કરતા ત્યારે સ્મશાન ભૂમીમાં તેના પિતાની ચિતાની ચારે બાજુ સરદારા અને સામા ગુપ્ત મસલત કરતા હતા, આ ગુસ મસલત સર્વના જાણવામાં આવી ગઈ, પાઠક આ વાત જાણે છે કે રાણા ઉદયસિંહએ સેાનગઢા સરદારની પુત્રીનું પાણી ગ્રહણ કર્યુ હતુ. અને આ રાજકુંવરીના ઉદરે વિશ્રેષ્ઠ પ્રતાપના જન્મ થયા હતા, પ્રતાપના મામા ઝાલોરરાવ પાતાના ભાણેજને મેવાડના સિંહાસન પર બેસાડવા તૈયાર થયા હતા તે વખતે તેઓએ મેવાડના મુખ્ય સાંમત ચઢાવત શિરામણી કૃષ્ણજીને પ્રશ્ન કર્યો કે - પ્રતાપ ગાદીનેા ખરા હકદાર છતાં તેને સિંહાસન કેમ મળતું નથ’. ” આપ જીવંત હાવાથી છતાં પણ આ અવિચારી કાર્ય માં શા માટે સમત થયા? આ વચને સાંભળી સામત શિરામણી કૃષ્ણજી નમ્ર વચનથી મેલ્યા કે “ રાગી અંત:સમયે થાડુ દુધ પીવા માગે તે શું તેને દુધ નહીં આપવું જોઈએ ? ” કૃષ્ણજીને સ્વર ધીમે ધીમે ગંભીર થતા ગયા; અને તેઓ ફરીને મેલ્યા કે “ આપના ભાણેજને જ ગાદી આપવાના મે નિશ્ચય કર્યો છે. હું પ્રતાપ ના પક્ષમાં ખડા રહીશ, - પ્રતાપસિદ્ધ મેવાડનેા ત્યાગ કરવાને માટે પેાતાના અન્ય તૈયાર કરતા હતા. એટલામાં ગ્વાલિયરના પદચ્યુત નરેશને પેાતાની સાથે લઇને રાવત કૃષ્ણજી દરબારમાં આવ્યા, પ્રવેશ કરતાંની સાથે જ કૃષ્ણજી સિંહાસનની પાસે જઈ જયમલના હાથી પકડી એને નિચેના આસન પર બેસાડી દીધા, જયમલને રાજ્યા શન પરથો નિચે ઉતારતી વખત સામતશીરામણી રાવત કૃષ્ણપીર, મામી કભાવે એક્લ્યા “મહુારાજ ? આપ ભૂલ્યા છે. આ આસન પર બેસવાને તેા માત્ર પ્રતાપસિંહુ જ અધિકારી છે, ” પછી સાલુમ્બ્રા પતિએ પ્રતાપસિંહને રાજ્યેષ અને દેવીએ આપેલા ખડગથી સજાવી કાયાસન પર સ્થાપિત કર્યો તથા ત્રણવાર પૃથ્વને સ્પર્શ કરી તેમને મેવાડના રાણા તરીકે વંદન કરી તેમના નામના જયઘેાષ કર્યા ત્યાં ખીજા પણ જેટલા સરદારે અને સામતા ઉપસ્થિત હતા, તે સઘળાએ રાવત કુષ્ણુજીના કાર્યોને અનુમેદન આપ્યું. આ મંગલકારક કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy