SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ગામથી અસ્સી જતાં જે પાંચ કેસના રાજમાઈ આવે છે. તેના અગ્ર ભાગમાં જ મોગલ સમ્રાટ અકમરની મહાપ્રચંડ છાવણી પડી હતી. આ સ્થળે ‘ સંગે મરમરના’ એક ‘સુઢાકાર સ્તંભ ' બીરાજમાન છે, આ સ્તંભને “ અકમર કા દિવા છે . “ અકમરના ક્રિષક કહેવામાં આવે છે. ' આજ પર્યંત પ્રવાસીઓ મેવાડના અધ:પતનના તે ભયંકરને દુરથી જોઈ ને જ ચિત્તોડની ગત્ દુર્દશાના વિચાર કરતાં અશ્રુધારા છેાડતા ચાલ્યા જાય છે. ભટ્ટ લેકેના પ્રથામાં એવા ઉલ્લેખ છે, કે ચિત્તોડ રક્ષણુહીણું બન્યુ નહીં. મેવાડનું સત્યાનાશ કરવાના ઉદ્દેશથી ભયંકર પૂર્વી ધારણ કરી, જેવા કમર ચિત્તોડ પર આવ્યે કે તરત જ કાયર અને બીકણ સિંહ પાટનગર છેડી ચાલતા થયા, રાણાના પલાયનથી. ચિત્તોડનેા કાયર પુરૂષ રાણા ત્યાગ કરી નાસી ગયા પર ંતુ ચિત્તોડ નામની એ મલીહારી છે કે કાણુ જાણે કયાંથી સાહિસક અને અગશ્ચિત વીરા નગ્ન તલવાર પેાતાના હાથમાં લઈ ચિત્તોડની રક્ષા કરવાને માટે મુસલમાનાની સાથે ઝુઝવાને આવી પહેાંચ્યા. જાણે, કાઇ ભુત દેવતાની સંજીવની મંત્રના પ્રભાવથી ચિત્તોડની સમરભૂમીમાં પડેલા પીરગણેાની ભસ્મમાંથી અગણિત વીરેની સૃષ્ટિ ઉત્પન્ન થઇ, રાજ્યસ્થાનના ભિન્ન ભિન્ન રાજ્યેામાંથો સરદારે અને સામતે પાત પાતાની સેના લઈ ચિત્તોડની રક્ષા માટે આવી પહેાંચ્યા વનવીર સહીદાસ, અનેક તેજસ્વી અને સાહસીક ચદાતાને પેાતાની સાથે લઇ ચિત્તોડના પ્રધાન તેરશુદ્ધ ર, ‘સૂર્ય દ્વાર’ પર આવીને ઉભા, મદારીયા પતિ રાત્રત દુદ, સંગાવતાની સેના સાથે લઈ રણુ સંગ્રામમાં આવી પહાંચ્યા, બેલા અને કટારીયાના વીરનીએ આ વાતે સમ્રાટના સૈન્યના સામના કર્યા, આમ મહુાભયંકર યુદ્ધ ચાલો વહ્યું હતું. ત્યાંતા એક અચાનક ગાળી સેનાપતિ જયમલ્લના હૃદયમાં વાગી, વાગતાંની સાથે જયમલ્ટ અશ્વપરથી નિચે તૂટી પડયા, અને શત્રુઓને નાશ કરવાની પેાતાને પ્રમળ ઈચ્છા અધુરી રહી જવાથી તેનું હૃદય ઉન્મત ખની ગયું. શત્રુઓએ દુરથી ફાઈ નીચની સહાયતાથી તેમને માર્યા, આ વિચાર આવતાં કેને ગ્લાનિ ઉત્પન્ન ન થાય ? છેવટે ચિત્તોડને બચાવવાને કાઇ દિશા રહી નહીં ત્યારે આખરે વીર જયમલ્લે પેાતાનું જીવન ચિત્તોને માટે સમપણ કરવાની તૈયારી કરી અને તેની સાથે જેટલા શૂરવોરા હતા તે સર્વેને પણ પ્રતિજ્ઞાએ લેવડાવી. શીઘ્ર બ્રુહારવૃતનું અનુષ્ટાણુ કરવામાં આવ્યું, આઠ હજાર રાજપુતાએ એક સાથે બીડું ઉઠાવી અંતઃસમયમાં પતત્રો ધારણ કરી એક બીજાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy