SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ = = ૨૮૬ મેવાડના અણમેલ જવાહિર યાને આત્મલિતાન ૧ કેલવામાં ત્રણ મંદિરો છે. તે ત્રણેય મહા વિશાળ અને ભવ્ય છે. ત્યાં તેરાપી વાળાનું જોર વધારે છે. ગાડવામાં ચારભુજાનું મંદિર ઘણ જ પ્રાચીન છે . આરણી ગામમાં એક નાનું મંદિર છે. તે સંવત ૧૯૯૨ ના મહા સુદ ૧૩ ના રોજ યતિ શ્રી અનુપચંદ્રજીને પ્રતિષ્ઠા કરાવી હતી. ઉપર મુજબ એતિહાસિક દષ્ટિએ ઘણી જ કાળજી રાખીને શંશાધન કરી ઉલલેખ કરવામાં આવ્યો છે. આથી વિષેશ કાળજી રાખી જે ઈતિહાસીક ઘટનાએ શોધવામાં આવે તે ઘણું જ જાણવા તેમજ સમજવાનું મળી આવે. તેમ છે. પરંતુ દીલગીરી સાથે જણાવવું પડે છે કે તે બાબતમાં જૈન સમાજમાં ધગશ કે પ્રેમ ઘણું જ ઓછા પ્રમાણમાં જોવામાં આવે છે. સારા સારા ધનાઢય ગુહા સંશોધનના કાર્યમાં પોતાની લહમીની મદદ આપવા ઉદારતા બતાવે તે આથી ઘણું જ સુંદર કાર્ય કરવાની મારી ધગશ બર આવે. જેવી ભાવની મરજી પ્રમાણે મારી ફરજ મેં બજાવી છે જનતા પોતાની ફરજ સમજશે. એ જ વિરાપ્તી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy