SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મલિદાન મહારાણા સરદારસિંહ ગાદીનશીન થતાં જ રાજ્યમાં પ્રીસાદ મુનીયાદ પડી, એનું કારણ કે ગાદીનશીનના જ ખીજા દિવસે ‘ગગુ ંદા ’ ના રાજા શત્રુશાલના બૅટા લાલસહને ખેલાવી ધમકાવ્યા. કારણ કે તેને શા સિહુને ગાદીનશીત કરાવવા માટે મહેનત લીધી હતી. લાલિના લીધે દરેક સરદારે અને જાગીરદારોને મહારાણા પ્રત્યે નારાજી ઉત્પન્ન થઈ. આખરે રાણા સરદા સિંહની આકક્ષા લાલિસહુને તાપના ગાળે ઉડાવી કત્લ કરવાની થઈ જેથી તે કામ શાહપુરના મહારાજાધિરાજ માધવસિહુને સોંપવામાં આવ્યું અને લશ્કર તથા તાપ લઈ જવાના હુકમ આપ્યા. જ્યારે ‘બેગુ ' ના રાવતે આ ખખર સાંભળી ત્યારે તરત જ શાહપુરના મહારાજાને કિાસિ ંહું મેલાવ્યા અને કહ્યુ કે‘ પહેલા અમારી સાથે લડી પછી લાલસંહની પાસે જાએ, ’ આવી રીતે અંદરો અંદર કલેશ ઉત્પન્ન થયેા, જ્યારે આ વાતની ખીજાઓને ખખર પડતી તેમ તેમ રાણાને સમજાવવા માણુસા આવ્યા. તેમાં સાલુમ્બ્રાના રાવત્ પદમસિંહ, કાઠારીયાના રાવત્ જોધસિંહ વગેરે સરદ્વારાએ આવી મહારાણાને અરજ કરી કે ‘ જ્યાં સુધી લાલસંહના ગુન્હા સાખીત ન થાય ત્યાં સુધી આ હુકમ મુલતવી રાખવા કૃપા કરવી ' આથી મહારાણાએ જાણ્યું કે ખખેડા અને તાફાન વધી જશે તેથી જે હુકમ આપ્યા હતા તે અંધ રાખ્યા અને · ગાશુદા ’ પર ખાલિસહુ મેકલી આપ્યા, તે પછી માગશર સુદેં ૧૧ તા. ૨૯ ઓકટોમ્બરના રાજ પીઢેટલા તળાવના કિનારે જલનિવાસ મહેલમાં પેાલિટિકલ એજન્ટ સ્પીયર સાહેબના રૂમર્ બધા સરદારને મેલાવ્યા અને મહારાણા તેમજ સરદારાના એક મન થયાં. " ' ૨૭૬ આ પ્રમાણે વવામાં કોઈ પણ સરકાર આનાકાની કરશે તે મહારાણા તમને સજા કરશે, સરદારાએ આ વખતે કંઈ પશુ જવાબ ન આપતા વાતને સ્વીકારી પણ આ વાતનું પરિણામ ખીલકુલ સારૂં ન આવ્યું. તે દિવસથી જ સરદારા અને મહારાણાના મન જુદા થઈ ગયા. અને જે લાગણી હતી તે લાગણી પણ બદલાઈ ગઈ. આ ખાખતાથી મેવાડનું ભાવી પાછું બદલાવવા લાગ્યું. લાલસિંહની પેઠે મહેતા શેરિસંહને પકડી કેદમાં પૂર્યા હતા. તેથી મણુસાએ પેાલિટિકલ એજન્ટને શેરસિંહ પર થતા જીમાની જાચુ કરી ત્યારે મહા. રાણાને એજન્ટે ઠપકા આપ્યા જેથી ક ંઇક જીમ એછેા કર્યા. એજન્ટે ભલામણુ કરી કે “તમે રાજ્યમાં ન્યાય અને શાન્તિ અને રાખતા શીખેા. ” એજન્ટે ભલામણુ કરી તે છતાં પણુ ખીજા માણસે!એ શેરસિંહની ખીજી વાતા કરી, એથી તેમને વધારે નારાજી થઈ. મહારાણા સમજી ગયા કે અંગ્રેજ લેાકેાની કૂપાથી મને ડરાવવા માગે છે. અને કેદમાંથી ભાગી જવાના વિચાર કરે છે. ફેરિસ હને કાઈ તરફથી ખચવાની આશા રહી નહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy