SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ સુ મહારાણા શ્રી કળુસિંહ મહારાણા શ્રી કહ્યું સિંહને રાજ્યભિષક સવંત ૧૬૭૬ ના મઠ્ઠા સુદ ૨ ને બુધવાર તા. ૭ ફેબ્રુઆરી ૧૯૨૦ ના રોજ થયા હતા. તે વખતે પહેલીજ વાર રાજા કૃષ્ણદાસ તથા બાદશા જહાંગીર તરથી ખિલાત રાજ્ય તિલકના ટીકા લઈને આવ્યા હતા. ખાદાસ્તુના ટીકેા લીધા પછી ખીજા રાજાના મકલાવેલા દસ્તુર રિવાજ પ્રમાણે લેવાયા હતા. આ મહારાણાના સમયમાં કાઈ જાતની તકલીફ, ઝગડા કંકાસ તથા કાઈ પણ જાતનું દુ:ખ હતું જ નહુિ. કેવળ મન અને શાન્તિ હતી, થાડા જ દિવસમાં દેશ આખાદ થયા ઘણી ઇમારતાની મરામતા કરાવી અને રાજ્ય વ્યવસ્થા ખરાખર સારામાં સારી ચાલુ કરી હતી. આ સિવાય ચંપામાગ, ચંદ્ર. મહેલ, સૂર્ય અને હસ્તીશાળા વિગેરે તૈયાર કરાવ્યા. જગમન્દિર મેાટી શુમ્ભજ સવત ૧૯૭૦-૭૧ માં શાહજાદા ખુડૂમે તૈયાર કરાયું. મહારાણાએ ‘ રાહડીઆ ખારેટ લખ્ખા ' ને લાખ પસાવ તથા ત્રણ ગામ ઇનામ આપ્યા હતા જ્યારે બાદશાહ જહુાંગીર મુર્હુમ ઉપર નારાજ થયા ત્યારે શાહજાદો ખુ`મ ઉદયપુર આવી રહ્યો હતા. ફાસી તવારીખમાં શાહેાદી ખુહુ`મના હાલ ખીલકુલ લખ્યા નથી. પશુ રાજ્ય સમુદ્રની પ્રશસ્તિમાં જે મહારાણા રાજસિંહૈ ખનાવ્યું હતું તેના ૧૩-૧૪ શ્ર્લાકમાં સાફે સાફ્ લખવામાં આવ્યું છે કે શાહજાદા પર જ્યારે જહાંગીર નારાજ થયા તે વખતે શાહજાદા મૈત્રાડમાં આવી રહ્યા! વતા, છ હકીકત બીકાનેરની પ્રશસ્તિથી માલુમ પડે છે કે શાહજાદા ઉદયપુરમાં આવી રહ્યા હતા, વળી મુન્ત્રીની પ્રશસ્તિમાં શાહજાદાનેા હાલ લખ્યા છે લખ્યા છે, ચેાથુ કલટાડ પણ પેાતાની તારોખમાં ઉપરની વાતને મજબૂત ટંકે આપે છે. પાંચમું, ‘ ઈકખાલ નામહ ' જહાંગીરની ૬૧૩ પૃષ્ટમાં વિક્રમી સ'. ૧૬૮૩ ઇ. સ. ૧૬૨૬ માં શાહજાદા મેવાડની પહાડી જગામાં આવી વસ્યા હતા. આ પ્રમાણે રાજુા કક્કુ સિંહૅના રાજ્ય વહીવટમાં ખાસ ખીજી કાંઈ ઘટના થઈ ન હતી. મહારાણા કહુને અને ખુ મને ઘણુંાજ ગાઢો સળંધ રહ્યો હતા. જ્યારે મેવાડમાં અનેક લડાઈઓ થવાથી મેવાડને ખજાના ખાલી થઈ ગયા ત્યારે મહારાણા કણસિંહ એક નવેાજ રસ્તા કાઢયા, અને તેએ પેાતે પેાતાના વિશ્વાસુ સૈનીકે! લઈ કાઇને પણ જશુાવ્યા વગર પાતે બહાર નીકળી ગયા, અને પાછાં ફરતા સુરત આવ્યા અને લૂંટ ચલાવી છું દ્રવ્ય મેળવ્યુ' તે તમામ દ્રવ્ય મેવાડની આઝાદીમાં ખચી નાંખ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy