SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ મું. મહારાણું શ્રીઅમરસિંહ સહારાષ્ટ્ર પ્રતાપસિંહના સ્વર્ગવાસ પછી તેમના શ્રેષ્ઠ પુત્ર અમરસિંહ સંવત ૧૬૫૩, (ઈ. સ. ૧૫૯૭) ના મહા સુદી ૧૧ ના રાજ ગાદી ઉપર આવ્યા, મહારાણુ અમરસિંહ ગાઢી ઉપર આવ્યા પછી લડાઈસિવાય કશું જ કાર્ય હાથ ધર્યું નથી, પહેલવહેલાં રાણાશ્રીએ બાદશાહી થાણું મેવાડમાંથી ઉપાડી હેયાયી વાતાના હુકમને અમલ કરાવ્યું. અકબરશાહ મહારાણા પ્રતાપનો દેહાંન્ત સાંભળી ઘણું જ ઉદાસ થયે અને ફીમાં પ. અકબરશાહને ચહેરા બધા સાંમતે વિચારમાં પડયા. અને મહેમણે વાત કરવા લાગ્યા કે પ્રતાપના મરણ થવાથી તે ખુશી થવું જોઈએ તેને બદલે શાહ ઉદાસ કેમ દેખાય છે ? આ વખતે એક ચારણ પિતાની ચારણી હાયામાં એક છો ત્યે કે – અશ લેગા અઠદાગ, પાઘ અણુ નામી ! ગે આડા ગવડાય,જિકે બહતા ધુર નામી છે નવજે નવ ગયે, નો આતશાં નવલી ધ બો ભરેખા હેઠ, નેથ દુનિયાણ દહલી છે ગત રાહ જીતી ગયા, દસણ મૂદ રશણ ડસી નીસામૂક ભરિયા નયણુ તેમૃત પ્રતાપસી છે ૧૮ છે - ભાવાર્થ : પિતાના ઘેડાને ડાઘ ન લાગવા દીધે પોતાનું શીર બીજા કેઈને ન ઝુકાવ્યું, જશ લઈને ચાલ્યા, હિન્દુસ્તાનની ભારની ગાડી જમની તરફ ખેંચ. વાવાળો હતો. “નોરાજી ” અગર કેઈ જલસામાં નથી ગયો. બાદશાહી ડ્રેસમાં પણ ગયો નથી, કોઈ પણ જાતના એસાણમાં આવ્યું નથી, જેનો યશ રંપી કળશ કનિયા પર કાયમ રહ્યો, આ પ્રમાણે રાણા પ્રતાપસિંહ ફત્તેહની સાથે ચાલ્યો ગયે, જેથી બાદશાહે પોતાની જબાન દબાવી, અને ઠંડો શ્વાસ લઈ આંખમાં પાણી લાવ્યું. હે પ્રતાપસિંહ ? તારા મરવાથી બાદશાહને આ પ્રમાણે થયું હતું. (અન્દીના કવિઓના વૃત્તાંતને “કર્નલ ટેડ’ સત્ય માને છે. ) - અકબરના સમંત માનસિંહને પ્રભાવ દિવસે દિવસે એટલે બધે વૃદ્ધિ પામતો ગયો કે અકબરના હૃદયમાં તેના માટે શ્રેષ ઉત્પન્ન થયે, અને અકબરને શંકા ઉત્પન્ન થઈ કે માનસિંહ મને સિંહાસન પરથી પદમઠ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy