SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ દોહરા ૧૨ ઘર વાંકી દ્વીન પાધરા, મરદ ન ચુકે માણ્ ધૃષ્ણે નરિન્દા ઘેરીયા, હે ગીરન્દાં ચણુ. પ્રતાપસિંહને પ્રચલીત ભાષામાં પન્ત કહેવામાં આવતા હતા. મહેમન્ન ખીલજી સાહિત્યના શૈાખીન હતા તેના અક્ષરા ઘણાજ મનેહર હતા. પેાતે પેાતાના હાથે ગ્રન્થ લખતા હતા અને તે ગ્રન્થ પેાતાના અમીર ઉમરાવાને વેચતા હતા. આ પ્રમાણે પાતે સાહિત્ય દ્વારા પુષ્કળ ધન મેળવતા હતા. રાકેાડ વીર પૃથ્વીરાજની તેજસ્વી ભાષાના પત્ર વાંચી પ્રતાપના હૃદયમાં અત્યંત ઉત્સાહ આળ્યે, અને એટલેા બધા ઉત્સાહ આવ્યા કે જાણે દશ હજાર રાજપુતાએ આવી તેમને સહાય આપી ઢાય તેવી રીતે તેઓના હૃદયમાં હિંમત આવી ? ધન્ય છે કવિની કલમને ! પત્રની-કવિતાની પ્રકાશિત ભાવથી ક્ષીણુ થએલું પ્રતાપનું હૃદય સજીવન થયું, અને તે પેાતાનું ભીષણ કાર્ય પાર પાડવા દઢ થયા. જ્યારે સમગ્ર હિન્દુએ સ્વદેશ ગૌરવના રક્ષણાર્થે પ્રતાપના સુખ તરફ જોઈ રહ્યા છે ત્યારે શું પ્રતાપ નિશ્ચિત રહી શકે ? وف આ પ્રમાણે અકબરના સામત પૃથ્વીરાજના દ્વીઅર્થી પત્ર વાંચી પ્રતાપ રાણાજીનું એકાએક હૃદય બદલાઈ ગયું, અને પેાતાની કરેલી ભીષ્મ પ્રતિજ્ઞા માટે અનહદ અભિમાન ઉત્પન્ન થયુ. આ સ્થાને વાંચકાને યાદ આપવાની જરૂર છે. અકબર જે નોર્રેઝ બજાર ભરતા હતા તેમાં દેશ પરદેશની રમણીએ, રાજપુતાણી અને ઘી જ અમીર ઉમરાવાની શાહુદ્દી આ બારમાં માલ વેચવા આવતી હતી આ અજાર ભરવાના અકબરના ખરાબ હેતુ જ હતા. આ મજાર નિમીત્તે ઘણી મહિલાઓની આ ઈચ્છાએ શિયળ ભ્રષ્ટ થયાં છે, અને ઘણી ીઓની લાજ લુંટાઈ છે જે અકબરને ન્યાયો અને ધર્માવતાર કહેવામાં આવતા હતા. પશુ બુદ્ધિ પૂર્વક ઇતિહાસનું અવલાકન કરતાં તે વસ્તુ અમારા માનવામાં આવતી નથી; ૩૬. મહમદ ખોલજી સાહિત્યના પ્રેમી હતા, તેના હસ્તાક્ષરા માતોના ક્રાણુ જેવા સુંદર હતા, પાંતે પોતાના હસ્તાક્ષરથી ગ્રન્થ લખતા હતા, અને તે ગ્રન્થ અમીર ઉમરાઓને આપતા હતા, આ પ્રમાણે તે સાહિત્ય દ્વારા અતિ પ્રેમથી ધણું જ દ્રવ્ય મેળવતા હતા. કારોગરી બનાવીને આ કરતા હતા, અનેક ઔરંગઝેબ ટાપી ૩૮ રાજકુળમાં ઉત્પન્ન થયેલા પુરુષો . તથા સ્ત્રીઓ પ્રદનમાં લાવતા હતા. તેએ તેને વેચીને પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન રાજા અનેક પ્રકારની કારીગરીના નમુના કરતા હતા. ઉદાહરણ-~અનાવી નોરાડના મેળામાં વેચા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy