SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ દુઃખના સાધનભૂત વિષયો પગ પ્રત્યે દિનપ્રતિદિન તીવ્ર અભિરૂચીવાળો થતો ગયો. પરંતુ રાણી આગળ તેના સઘળા પ્રપંચ નિફળ નિવડ્યા. સ્વભાવથી સૌમ્યદષ્ટિવાળી છતાં પણ સાર્થવાહપ્રત્યે તે ભયંકર કર દષ્ટિવાળી હતી. સુશીલ રાણી પ્રત્યે તેના સતીત્વના પ્રભાવે બુદ્ધિ સાર્થવાહ અપમાત્ર પણ વિરપ આચરણ કરવા સમર્થ થયે નહિ. જો પ્રથમ દુસહ્ય દુઃખમાં દિવસે નિગમન કરતાં છતાં પણ રાણી પતિપુત્રોના સમાગમના ગુખથી આનંદમગ્ન રહેતી હતી, પણ દવે તે આનંદને પણ ઉંદ કર્યો અને પતિપુરીને વિયોગ કરાવી નવીન દુઃખ ઉપસ્થિત કર્યું. જો કે આવા સંકટમાં પણ સાવિક રાણીને પોતાના દુ:ખને વિચાર આવતો નપાત, પરંતુ “મારા મુંકે મળ પ્રાપ્રિય પતિ અને મારા મુખ સામું જોઈ રહેનારા મારા બાળપુત્રીને મારા અભાવે કે પોપણને માટે પણ કેવા પ્રકારનું સંકટ ન કરવું પડતું હશે ! મારા વેગથી તેઓ કેવા ચિંતાતુર થતા હશે !” આ વિચારે જ નું હૃદય દુ:ખી ભરપુર રહેતું હતું. આ પ્રમાણે સાથે વાહના સમુદાયમાં રહીને અનેક સંકટોનો અનુભવ કરતી રશી પતિપુત્રના સમયમાં પોતાના દિવસે નિગમના કરી ડી. પ્રકરણ ૫ મું. –' , ) પડતા પર પાટુ. \ \ રહી જ નુકમે પ્રયાણ કરતા સૂર્ય-અસ્તાચળના કેનત - = = શિખરે આરઢ થવા લાગ્યા. આકાશમંડળ સંધ્યા Sના ચિત્રવિચિત્ર રંગથી શોભાયમાન જણાતું હતું. છે પશુ પંખીઓ પણ દિવસને પ્રવાસ પુરો કરી પિતાને સ્થાને ઉત્સાહપૂર્વક આવતા હતા. બાવીળીઆઓ વિગેરે પણ પિતાનાં ઢોર લઈ સીમમાંથી ગામમાં આવતા હતા, અને ધીમે ધીમે સર્વત્ર શાંતિનાં કિરણો પથરાતા ગયા. તે અવસરે એક મકાનમાં એક પુખ્ત ઉમરને પુરૂષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy