SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ પતિને ઉદ્ધાર કરી શકે છે ! આ સ્થળે કોઈ અન્ય અવિનીત બહ બેલી સ્ત્રી હેત અને રાજા પ્રત્યે કોઈ પણ અવિનયભર્યા વચનનો ઉચ્ચાર થાત તો આ શંકાશીલ સજાના હૃદય ઉપર કેવી અસર થાત, રાજા અને મંત્રીને કેવા વિરોધ થાત, રાજા કદાપિ મંત્રીનું અપમાન કરતા તે અનેક લડાઈઓમાં સિંહ સમાન ગરવ કરનારા તે મંત્રીભાઈઓ કેમ સહન કરી શકત અને રાજ્ય તથા પ્રજાની શી દશા થાત. આ એક ડાહી સુશીલ સીનાં વચનોએ કેટલું સુંદર કામ કર્યું. હળવાથી સ્ત્રી તે આ. ચાર ચોપડીઓ ભણવા માત્રમાં સાથે નથી પરંતુ ભાણીને સદવર્તનશાની થાય, અન્યને સુંદર લાહકારક બન, બાઈકે, સ્વામી, અન્ય સંબંધીઓ અને ના પ્રત્યે પોતાની ફરજ રસમજી શકે અને તેને અમલમાં મૂકે, નોકરને પશુ મધુર પ્રેમાળ વચનોથી આજ્ઞા ફરમાવેબાળકોમાં આવતા રા ગુણ દુર્ગાની હમેશાં સૂકમ રીતે તપાસ રાખે અને તેમનામાં દાદિ ગુણોની વૃદ્ધિ અને અસહુનીલાદિ દોનો ઉછેર કરવાનો પ્રયત્ન કરે અને સંબંધીઓ તથા નામાં આવતા મનુને પિતાના વિશુદ્ધ ધર્માચરણથી રામ મય બનાવે, એ વી કેવા પામેલી સી તે ઘરમાં સાત દેવી સમાનજ છે. ત્રી પત્નિ અનુપમાદેવીની જ શા મદનવઘુભાનો પ્રસંગ પણ તેજ આકરાવી છે. જે, વાંચકો મેવ તેમની ઉંદાર જીવનચર્યાથી જ શકશે. મુવિનીત જ રાણીના અસાધારણ ગુણેથી આકર્ષાઈ પાડલી વર્ગ તેમના અપકાર્યથી પણ પ્રસન્ન થાય છે અને તેમના પ્રત્યે મીઠી દષ્ટિએ જુએ છે અને બહુમાન કરે છે. દુઃખના અવસરે પણ રાજા રા પિતાના ઉત્તમ આચારનું રક્ષણ કરી રહ્યાં છે, ઉત્તમની ઉત્તમતા ત્યાં જ રહેલી છે. " स्थानभ्रंशाद् नीचसंगात्, खण्डनाद् घर्षणादपि । પરિત્યાખ્ય, વાતે ચંદ્ર ની ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy