SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સુંદર રજાની સુંદર ભાવના [ પ્રકરણ થશે.” સુનિવચ્ચેના આ વચનો સાંભળતાંજ દેવીએ કહ્યું. “મહારાજ ! આપ ચિંતા ન કરે, અમારું વસ્ત્રો તો મલિજજ હોય, કેમ જ અમે તો ચા વંશવિભૂષણ ગુર્જર નરેશ વીરધવલના સેવક છીએ, જેની પૂર્ણ કૃપાથી અમો આવી ઉન્નત સ્થિતિમાં આવ્યા છીએ. અભિમાં બ્રમણ કરતાં દુખ ના દિયે કે ઈ અવસરે હું કંઇને ત્યાં જ પામી હૈઇશ અને પાલી ભાજને સાફ કરવાને અવસર પ્રાપ્ત થયે હશે તે અવરે કૃપાનાથ ! મારા લો કેવાં હશે ? !: મહાત્માની ભકિનાં ખારા વસો મલીન નથી થતાં પણ મારા અંતર મ ર થવાથી આત્મા નિર્મછે : છે, જેથી પરમાર્થ અમા મેવા નારા છે અને આ 6 : થઇ એ. ધન્ય છે તે અમારા સ્વામિ વિરધવત રીતિને કે જેની પૃપાથી મારા ઘરને આગ ! . નિતિ આવા પ્રકારે લીન સદુપયોગ થાય છે અને અમે પણ તેમના સાચા રાવકે છીએ કે વિવિધ પ્રકારની કાર્ય કરી સ્વામિના અન્યની વૃદ્ધિ કરીએ છીએ. રાવે જે કાંઈ પુખ્ય ઉપાર્જન કરી શકે છે તેમાં સ્વામિની પ્રસન્નતા વિશેષ કારણ રૂપ હોઈ શકે છે, માટે તપેનિધિ કરણા સાગર ભગવાન ! અમે કોવક, અમારા વો કાપિ મન થાય તો પણ શું.” આ પ્રમાણે નિ_ પર સરળ અને વામીભક્તિથી ભરપૂર હૃદયવાળી પવિત્ર સની અનુપમાદેવીનાં મધુર વચનામૃત રાજાના કણગોચર થયાં. આ સાંભળીને રાજા આશ્ચર્યમાં ગરકાવ થયે અને વિચારમાં પડી ગયો જે અહો ! સાક્ષાત્ સરસ્વતી સમાન આ રી કોણ છે? શું તેમનું વચનામાધુર્ય! શી ગંભીરતા ! શું તેમનું ઉદાર વર્તન! કેવો વિનય ! કેવી પવિત્ર ભક્તિ ! કે સુંદર બોધ! અને યથાસ્થિત સભાવને પ્રકાશ કરનારું કેવું વચન ચાતુર્ય ! મારા પ્રત્યે પણ કેવા પ્રકારની તેમની અકૃત્રિમ ભકિત ! પરોક્ષમાં પણ સ્વામિ પ્રત્યે અલૌકિક શક્તિના હાર્દિક ઉભરાનો અનુભવ મને તે પવિત્ર છે તેવું વચન આ પરાક્ષમાં પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy