SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજી' ] વીર માણીભદ્ર. ૧૭ મિયાન એને એક પણ કઠાર શબ્દ કહેવાના કાઇ પ્રસ‘ગ આન્યા ન હતા. દેશના ડાહ્યા માણસે જેનાં ડહાપણના લાભ લેવા ઇચ્છતા, એવા ડાહ્યા અને કહ્યાગરા પુત્રની અચળ ધર્મભાવનામાં આજ અચાનક આવા ગભીર પલટા કેમ આવી પડયા તે એક કાયડા હતા. આ કાયડાના ઉકેલ અશકય લાગતા હોવાથી માતાનાં અંતરની મૂંઝવણના પાર રહ્યો ન હતા. એની ઉભય આંખામાંથી શ્રાવણ અને ભાદરવાનાં નીર વરસી રહ્યાં હતાં. પેાતાના માભૂલ્યા પુત્રને પાછે સત્યમાગે વાળવા એ મનમાં ને મનમાં શ્રી જિન પ્રભુની પ્રાર્થના કરી રહી હતી. એટલામાં દાદર પર પડતાં ફાઈનાં પગલાંના અવાજ એના કણુ પટ પર અથડાયા. શારીરિક સ્વસ્થતા જાળવવા તેણે તરત જ આખામાં ઉભરાઇ આવેલાં અશ્રુ પાલવની કાર વડે લૂછી નાખ્યાં. તરત જ માણેકશાહ શેઠની ધર્મપત્ની લક્ષ્મીવહુ સાસુની સન્મુખ આવી ઊભી. લક્ષ્મી વહુ ખરેખર લક્ષ્મીસ્વરૂપ જ હતી. સાસુના સ્નેહમાં તે માતૃપ્રેમનાં દર્શન કરી શકતી. અને સાસુ પણ તેને પેાતાનાં પેટની પુૠ પ્રમાણે જ ગણતી. આથી આ સાસુવહુ વચ્ચેના સ્નેહ માતાપુત્રી જેવા જ હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy