SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને એણિક અનુસરીને હું મારો માનવભવ સફલ કરૂં” ઈત્યાદિક વિચાર કરીને તુરતજ અલયકુમારે કહ્યું. “પિતાજી! આપની ઈચ્છા વ્યાજબી છે, છતાં આપ થોડો સમય રાહ જુએ. પછી જે ગ્ય હશે તે કરશું. ભગવાનને પધારવા ઘો. તમને પણ સેવાને લાભ મળશે. સર્વે સારાં વાનાં થશે.” એ મગધ સામ્રાજ્યના મહાસ્થંભ ગણુતા અગ્રગણ્ય પુરૂષોની એ પ્રમાણે ખાનગીમાં વાતચીત થઈ. એને કંઈ ઝાઝો સમય પસાર થયે નહિ એટલામાં ભગવાન મહાવીર ત્યાં રાજગૃહી આવીને સમવસર્યા. ભગવાનનું આગમન સાંભળી મગધપતિ શ્રેણિક ભગવંતને વંદન કરવાને ધામધૂમથી પધાર્યા. વંદન કરી બેઠા પછી દેશના શ્રવણ કર્યા બાદ અલયકુમારે ભગવાનને પૂછયું. “ભગવાન આપના શાસનમાં રાજાઓ દીક્ષા ક્યાં સુધી ગ્રહણ કરશે?” અભયકુમારને પ્રશ્ન સાંભળી ભગવાન મહાવીર ઉદયન રાજર્ષિ તરફ અંગુલીનિર્દેશ કરીને બોલ્યા, “જો આ પુરૂષને ઓળખ્યા? એ પુરૂષ કોણ છે તે ?” “કોણ છે ભગવાન , આપ જ જરા સ્પષ્ટતાથી કહે.” અભયકુમારે ફરીને પૂછયું. શી, સૌરિ દેશના નરપતિ, વીરજયનગર (ભેરા) ના અધિપતિ ઉદયન રાજા એ પિતે, સિંધુ, સૌવીર વગેરે સેળ દેશનો એ સ્વામી, વીત્તભય આદિ ત્રણ સે ને ત્રેસઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy