SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮૦ ) મહાીર અને શ્રેણિક “ તા જરી તુ જ આજે રાતના તૈયાર થઈ જાની ? જોઉ તા ખરી તારી મર્દાનગી કેવીક છે વારૂ ? ” “ તા અત્રે જો તમારા જેવા પુરૂષ હોય તે સ્ત્રીઓના મનારથ પૂરવામાં અમે શું પછાત પડત કે ? પણ શું કરીએ અમે અખળા જાત, અમારાં હૈયાં નબળાં, અમારૂં કાવત અલ્પ, અમારી શક્તિ શી ? નહિતર તમને કહેત જ શુ કરવા ? ” “ તા તારે માટે એવી ચારી કરવા હું જનાર નથી. તું જાણે છે એ હાર ચેલણાદેવીને કેટલા બધા પ્રિય છે તે ? શતના પણ એ પેાતાની પાસેથી દૂર નથી કરતી. એવા દીવ્ય હારને ઉપાડી લેવા એ તે મેાતને ભેટવા જેવુ છે, '' “ શી રીતે મે।તને ભેટવા જવુ' પડે ? જો સફાઇથી કામ કરશેા તા આછી કાઇને ખબર પડવાની છે અને હું તેા કોઇને કહેવા જવાની નથી, પછી ભ્રય કાના ? ” “ આખરે પાપ છાપરે ચડીને પાકારે છે એ તને સ્વાને ખબર ન હોય. ચેલણાને પ્રિય એ દીવ્ય હારની હું ચારી કર્' તેા શ્રેણિક મહારાજ પાતાલમાંથી પણ ચારને શેાધી કાઢયા વગર રહે ખરા ? ” “ શી રીતે એ શાષી મઢે લારૂ ? ” “શી રીતે શુ' ? અભયકુમારની બુદ્ધિની હજી તને ખબર નથી. એ બુદ્ધિએ આજ સુધીમાં અતિ મહાન કામેા કરેલાં છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy