SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ દુગ ધારાણી. (૨૨૯) સ્નાન એ તેા શ્રૃંગારનું અંગ ગણાય છે. જ્યારે શરિર ઉપરથી પણ મમતા રહિત એવા .સાધુઓને પછી સ્નાનની શી જરૂર? શ્રૃંગારનું એક અંગ સેવન કરવાથી અનુક્રમે ખીજા અંગાના પણ સેવનના દોષ ન લાગે તે માટે જ્ઞાનીઓએ સાધુઓને માટે સ્નાન નિષિદ્ધ કર્યુ છે. દુર્ગ ધાતુ પૂર્વભવનું` ચરિત્ર સાંભળી મગધપતિએ ફ્રી ભગવાનને પુછ્યુ, “ભગવાન એ દુર્ગંધાનું ભવિષ્યમાં યુથશે ? ” “ રાજન ! એ દુર્ગંધાએ પોતાનું દુષ્કર્મ ઘણુંખરૂ ભાગવી લીધેલુ હાવાથી હવે નામ શેષ માકી રહ્યું છે તે ભાગવી લેશે. ભવિષ્યમાં એ તારી પટ્ટરાણી થશે.” “પ્રભુ ! આપનું વચન સત્ય છે છતાં મને એની ખખર પડે તેવી કંઇક નિશાની આપે જેથી હું જાણી શકું? ” ,, તેની ખાતરીને માટે તને એક નિશાની આપું છું કે અન્તઃપુરમાં ક્રીડા કરતા તારી પીઠ ઉપર ચડીને જે હુ’સની માફક લીલા કરે તે આ દુર્ગં ધા છે એમ જાણી લેવું ” પ્રભુની વાણી સાંભળી શ્રેણિક આશ્ચય પામ્યા અહો ! આ તા. નવાઇની વાત કહેવાય ! આ માળા મારી પત્ની શી રીતે થશે ? ” ઇત્યાદિ વિચાર કરતા રાજા ભગવાનને નમીને પોતાને સ્થાનકે ગયા. દુષ્ટ પૂર્ણ થવાથી દુર્ગં ધાના દુષ ચાલ્યા ગયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy