SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૦) મહાવીર અને શ્રેણિક, વારંવાર વિષયમાં, ભેગમાં જતા મનને ખેંચીને નંદીષેણ મુનિ ધ્યાનમાં એકાગ્ર કરવા લાગ્યા. સ્મશાનભૂમિ ઉપર ઉભા રહીને ઘેર આતાપના કરવા લાગ્યા. અનેક રીતે કાયાને દમવા છતાં ઈદ્રિના વિકારો બલાત્કારે ઉઠતા ત્યારે વ્રતભંગથી કાયર થયેલા નંદીષેણ સ્વયમેવ ઇદ્ધિને બંધ કરવાને પ્રવર્તતા હતા; પણ વ્રત લેતાં રેકનાર દેવતા તેના બંધને છેદી નાંખતે હતે. વ્રતભંગના ડરથી શાસ્ત્રવડે મૃત્યુ પામવાની તજવીજ કરતા હતા, પણ દેવતા તેના એ પરિશ્રમને ચર્થ કરી નાખતે હતે. મરવાની ઈચ્છાથી વિષભક્ષણ કરતા પણ એ વિષ તેમને અમૃતપણે પરિણમતું હતું. અગ્નિપ્રવેશ કરતા તે અગ્નિ પણ શીતલ થઈ જતું હતું. પર્વત ઉબરથી ઝંપાપાત કરતા તે દેવતા એમને વચમાંથી જ ઝીલી લઈને એક બાજુએ મૂકી દેતા હતા. અરે નદી! મારૂં વચન કેમ સંભારતા નથી? રે દુરાગ્રહી! તીર્થકરો પણ ભાગ્ય ફળકર્મને ભેગવ્યા વગર તેને ટાળવાને સમર્થ થતા નથી તે તમે પ્રતિદિવસ વૃથા પ્રયતન શા માટે કરે છે?” દેવતા વારંવાર તેને આ પ્રમાણે કહેતા છતાં વ્રત ભંગના ભયથી ભય પામેલા નંદીષેણે દેવતાનું કથન માન્ય કર્યું નહિ. તેઓ બલાત્કારે પણ મનને કાબૂમાં રાખવા લાગ્યા. - છતાં એમનું ભેગકર્મ ફળ તીવ્ર હતું. એ ફળ ભગવ્યા વગર એમને છુટકા નહોતે. આખરે એક દિવસ તેમને આવી પહોંચે. જે દિવસના મધ્યાન્હ સમયે આહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy