SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને શ્રેણિક “ અલી સરલા ! તું વળી આવું બધુ કયાંથી શીખી લાવી ? પુરૂષ શુ? પ્રિયા શુ ? તારી તેા વાત જ બધી નવાઇની ? ” ચલણા ખેલી. ૧૪ “ નવાઈ તે કેમ નહિ ? પરણ્યાં ન હેાય તે પાટલે પણ શું ન બેઠાં હોય ? ” એક ત્રીજી સમી ખેાલી. 66 હા, એન હા. તુ મેલવેચાલવે કયાં ઓછી ઉતર તેમ છે ? તારી ચતુરાઈની વાત તે ક્યાં થવાની છે? ** સુજેષ્ઠા બેલી. “ સાસરે, વળી બીજે તે ક્યાં ? એના પતિની આગળ, ત્રીજી સખીએ કહ્યું. 17 “ જવા દ્યો એ વાત, કાંઇ બીજી વાત કરી. ધર્મચર્ચા કરી, વૈરાગ્યની વાત કરી, સંસારની પાકુથલીમાં નાહક વખત શુ કરવા ખેાંવેા ? ” સુજેષ્ઠા ખેલી. “ કાંઇ ભગવંતનું નામ-સ્મરણ કરેા જેથી આપણા પાપના નાશ થાય. ” ચેટ્ટણાએ અનુમેદન આપ્યુ. “ સંસારથકી તારનાર એક વૈસગ્ય જ છે. ભગવતની સેવા–કિત એ વૈરાગ્યનું કારણ છે. મનુષ્યજન્મનું એનાથી વધારે બીજી લક્ષ્યબિંદુ કયું ગણાય છે ? ” સુજેષ્ઠાએ કહ્યું. “ એ બધા વૈરાગ્ય એક દિવસે સુકાઇ જશે મ્હેન ! સમય સમયનું કામ કરે જ છે. ” એક સખી મેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy