SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શિલાલેખ અને અનુવાદે. શિલાલેખની સામાન્ય માહિતી— કાઠીયાવાડમાં જેનેાના પવિત્ર મહાતીર્થ ગિરનાર પર્વતની પશ્ચિમમાં અને અમરકાટ– ઉપરકોટ કે જાનાગઢની પૂર્વ દિશામાં એટલે કે-જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વતની વચમાં, દામેાદર કુંડની આ તરફ, શહેરથી ગિરનાર પર્વત જતાં રસ્તા ઉપર જમણી બાજૂએ શહેરથી એકાદ માઇલને અતરે લક્ષ્મણ ટેકરીની નીચે એક નાનુ છાપરી જેવુ પત્થરબંધી મકાન આવે છે જેમાં મા સમ્રાટ્ અશોકના ખડક શિલાલેખ છે. તેમાં અશોક સમ્રાટ્ના ૧૪ શાસના કાતરાવેલા છે. તે સાથે સાથે એજ ખડક ઉપર ખીજા એ શિલાલેખા છે. એક મહાક્ષત્રપ રૂદ્રદામાને અને બીજો સ્કંદગુપ્તના છે. રૂદ્રદામાના આ શિલાલેખ સાથી પહેલાં ૧૮૩૮ માં મી. જેમ્સ પ્રિન્સપે પ્રકાશિત કર્યાં હતા. અને તે પછી ડા. જે. વીસન, પ્રા. લાસેન, પ્રેા. બઔંસ, ડા. ભગવાનલાલ ઇંદ્રજી, ડા. ભાઉદાજી વિગેરેએ તેનાં ઉપર ઘણાં સંશાધના કર્યો છે. મહાક્ષત્રપ રૂદ્રદામાના રાજ્ય અમલમાં શક સ. ૭૨ના માગશર વદિ ૧ પ્રતિપદાએ મુશળધાર વરસાદ વરસ્યા અને પુષ્કળ પાણી ભરાઇ જવાથી પાણીના ધક્કાને લીધે તળાવના અંધમાં ૪૨૦ હાથ લાંબુ, ૪૨૦ હાથ પહેાળું અને ૭૫ હાથ ઉડુ ગામડુ પડી જવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034542
Book TitleMahakshatrap Raja Rudradama
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1938
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy