SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ પ . ] તિલક ૫૭ બેજોને લાભ થશે. નંદનકુમાર ક્યાં છે, તેની બાતમી મને મળી છે, માટે આજે છેડે અશ્વાર થઈને હું તેડી લાવું છું. એના બાપ આડી દિશાએ ગયા છે એટલે થાકીને પાછા આવશે, ને હું તેડી લાવીશ, ને હેટી બડાઈની વાતો કરીશ, એટલે એના બાપને મારા ઉપર રોષ છે તે ઉતરી જશે. વળી એ નાશી ગયું છે, તે આપણે લીધે નહિ, પણ એની વહૂ આવવાની હતી માટે, એવી આખા શહેરમાં એ વાત ચલાવી છે, ને એના બાપની પણ એ વિષે ખાતરી થયેલી છે, તેથી હું એને તેડી લાવીશ તેના બદલામાં ઉલટ શરપાવ લઈશ. તમે તમારી મેળે જયાં કરે. હવે કંભરાજ અને બુદ્ધિસાગરને પાછા વળ્યા વિના સિદ્ધિ નથી, ત્યાર સેરે તે નંદનકુમારને લઈને આ આ . ( જાય છે.) પ્રવેશ ૫ નો, રથ, વા પશ્ચિમ દિશg વન, ' ભરાજ અને બુદ્ધિસાગર, ભાજ–( રાગ આખાહરણને-માર તઝા ગારીય કેમ મિત્ર મારા શું કરિયે, હવે કશું ભગા ડગ ભરિયાં - ભાળ પુત્રની તો નથી જડતી, કાંઈ કળ મુજને નથી પડતી. દુઃખ મનમાં મને થાય ઝાજુ, જીભે વર્ણવતાં તે લાજું; એમાં દોષ છે સઘળે મારે, ઉપદેશ ન મા તમારે. ન્હાનપણમાં ઘણું મે ચડાવ્યા, નાનાવિધનાં લાડ લડાવ્યા; એણે કીધું તે કરવા દીધું, તેનું કાંઈ દુઃખ મનમાં ન લીધું. ૩ પરિણામ થશે આ માટે પુંછ ઉંધી વાળી પછી નાઠે , કાંઈ વિધા નથી મેં ભણાવી, નીતિ રીતિ ન કાંઈ જણાવી. ૪ દુષ્ટ સંગે રહેવા દીધેકોઇ વાત નકાર ન કીધે ઘેર નારી તે પણ નહિ સારી, તે તો કંકાશિયણ છે ભારી. તેથી હારી ઘણું હું છૂટ, શાક્તરસને ઘણો મેં ઘુંટ; હાનપણથી નહિ હું સારો, રસ્તે ઝાલેલો છેક નઠાર. ગણું કુલીનપણું મન જૂ, ખોટે દંભ કરી પછી હું; છવરાજને વાદ છે કીધે, અર્ધ પેસે ઉડાવી દીધો. પુત્રે બાકી રહેલું ઉડાવ્યું, નામ કુળનું વળી બૂડાવ્યું; લલિતાની ગતિ શી થાશે, તેના દિન હવે કેમ જાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034540
Book TitleLalita Dukhdarshak
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Udayram
PublisherMumbai Gazzate Steem Press
Publication Year1884
Total Pages104
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy