SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ “ અરેરે ! કિશારરિસંહને બહુજ અમગળસુચક અપશુકન થયાં હશે ? >> r હાજી. એવુંજ કાંઇક થયું હોવું જોઇએ. તે દિવસથી વસુમતીની તબિયત હુજ બગડી ગઇ. તે સમયે વસુમતી ગભતી હતી. આમ હોવાથી કિલ્લાના સર્વ મનુષ્યે બહુજ ચિંતાતુર થઈ ગયા. પ્રસવ-વેદનાથી તેમને સુખપૂર્વક છુટકારા થાય તેને માટે અમાર સરદાર સાહેબે બહુ અહુ ઉપાયા કર્યા. કલ્યાણ પ્રદેશમાંથી પ્રવીણમાં પ્રવીણ ચિકિત્સકા ખેલાવી મગાવ્યા. આખરે પરમાત્માની કૃપાથી તે સભ્ય સુખશાંતિથી વ્યતીત થઇ ગયું. વસુમતીએ એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યા. શ્રી આ કિલ્લે આનંદના વાતાવરણથી વ્યાપ્ત થઇ ગયા. મેટા મેટા મહેસત્રા થયા. તે બાલકની ઉપમાતા થવા માટે પાસેજ રડેનારી સુદ્રઢ, સુંદર, સુશીલ અને સદ્ગુણી એવી એક પચીસ વર્ષની ઉંમરની જીતે મેલાવવામાં આવી. અહી' રણમલ યેડીવાર ચેભ્યા અને પછી કરી મેલવા લાગ્યાઃ- આ આપને મેં તેવીસ વર્ષ પહેલાં અનેલી ભયંકર હકીકત કહી સભળાી છે. ત્યાર પછી કિશોર્રસંહજીના બાળરનેહી કનકદૂર્ગાધિપતિ કીરણુસિંહ પોતાને ત્યાં આવી થોડા દિવસ રહેવાના આગ્રહ કરવાથી તેમણે ચેડા દિવસને માટે ત્યાંજ રહેવાના વિચારી નક્કી કર્યાં. '' .. "" "> વાર, પણ ખુમલ ! રાજધાનીથી આ તરફ આવતાં રસ્તામાં જે બ્રુના પુરાણા એક કિલ્લેા આવે છે, શું તેજ કનકદુર્ગ કે ? વયમાંજ સજ્જને પૂછ્યું. હાજી. તેજ કનદૂર્ગ! કીરણસિંહુ તે કિલ્લાના છેલ્લેજ રાજા હતો. તે નિઃસતાન ગુજરી જવાથી આજે તે કિલ્લો ખાલસા કર્॰ વામાં આવ્યા છે. ચેડાક ધારે। અને વસુમતીને સાથે લઈ અમારા માલેક તે કિલ્લા તરફ જવા નિકળ્યા. હાય-દ્વાય ! કરી તે દિવસે પ્રથમના જેવાજ અકસ્માત થયા. કિશારસિંહજીને ઘેાડા દૂર્ગના દર વાજામાંથી બહાર નિકળતાંજ કરી શસ્ત્રાગારમાંના સોગકવય અને શિરસ્ત્રાણુ જમીન ઉપર પછડાયાં! તે બન્ને વસ્તુખમાં કાણુ જાણે વીએ દૈવીશક્તિ હશે, તે તેા પ્રભુ જાણે પરંતુ મારે કહેવું જોઇએ કે તે અન્ન ચીજો ભવિષ્યમાં આવનારા ભયની સૂચના આપનારી છે, એમાં તા કાષ્ઠ જાતની શંકા નથી. કારસિંહ અને વસુમતી તે દિવસે આ કિલ્લા છેૉડી ગયા પછી ફરી આ કિલ્લે। જેવા પામ્યા નહિ. નાના કુમારને વસુમતીએ ઉપમાતાની પાસે અહીંજ રાખ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy