SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ભુમિકા. ખંભાતને ઇતિહાસ, ચૈત્યપરિપાટી અને તેની પરિપુર્તિ–ગાઈડ એ પુસ્તિકાને પ્રસ્તાવનાની જરૂર ન હોય. તેના મોટા નામ પરથી જ તેના વિષયનું ભાન થઈ શકે છે. સંક્ષેપમાં કહેવાનું એજ છે કે તે તૈયાર કરવામાં નીચેના પુસ્તકનો મુખ્ય આધાર લીધે છે. ગજરાતને પાચી છે . . - 2 - - - 1 - ર. - - = ૧૦૮ નામના ભાઈ સુહ સામ-લાલ-દ. શાહની સેવા પણ હું વિસરી શકતું નથી. ચૈત્ય વ્યવસ્થાપક સમિતિ અસ્તિત્વમાં ન હતી તે આ પ્રકાશન તૈયાર કરવા કે પ્રગટ કરવાનું ભાગ્યેજ બની શક્યું હત. ચૈત્ય વ્યવસ્થાપક સમિતિ એ શ્રી સ્તંભતીર્થ જૈન મંડળનું અંગ છે તેમ છતાં પણ તે સમિતિમાં ખંભાત બહારના ગૃહસ્થને પણ ફાળો છે. તે પણ અમે આ પ્રસંગે વિસરી શકતા નથી. તે વખતની તેમની જે મદદને લઈ અમે આજ સુધી કાર્ય કરી શક્યા છીયે તે અમને ડગલે ને પગલે સમૃતિપટમાં આવ્યાજ કરે છે. એ સૌ ભાઈઓને પણ અમે આભાર માનીયે છીયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy