SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં વીસા ઓસવાળ-૩૪૦, વીસા શ્રીમાળી ૧૩૦૦, દશા શ્રીમાળી ૧૫૫, વિશા પોરવાડ ૨૮૦, દશા પરવાડ ૧, કણબી જૈનધર્મી ૩ એમ ૨૦૭૯ ગચ્છ પ્રમાણે જોતાં તપ ગચ્છમાં ૧૯૭, સાગરમાં ૫૮૨, દેવસુરમાં ૨૯૪, આસુરમાં ૪૧૪, પાસ્તરમાં ૧૫૮, પાયચંદમાં ૧૪, સાજીમાં ૬, અંચળમાં ૨૮, જ્ઞાન ભંડાર પાંચ તેની વિગત નીચે મુજબ. ૧ જ્ઞાનવિમળસૂરિને ભંડાર. શેઠ અમરચંદ પ્રેમચંદની ધર્મશા ળામાં પિથી ૯૯, પુસ્તકેથી ચીકાર ભરેલ. સમગ્ર લખાણ કાગળપર. ૨ ચુનીલાલ યતિને ભંડાર. દેવચંદજી યતિના કબજામાં. ૧૨૫૦ ગ્ર સ્થિતિ સારી. લખાણ કાગળ પર ૩ ભેચરાપાડાને ભંડાર. નજીકની ધર્મશાળાના કબાટમાં પુસ્તકે મૂકેલા છે. સંગ્રહ જમ્બર છે. તાડપત્રના બંધન ધીરે ધીરે જીર્ણ થતાં જાય છે. ૪ નિતિવિજયજીને ભંડાર. જૈન શાળાના કબાટમાં છે. ૫૦ થિી સ્થિતિ સારી, લખાણુ કાગળ ઉપર છે. ૫ શાંતિનાથ મહારાજનો ભંડાર. નગીનચંદ કરમચંદના કબજામાં છે. જેની ટીપ સન ૧૮૮૫ માં પિટર્શન સાહેબે કરેલી છે. તેમના જણાવ્યા મુજબ કેટલાક પ્રાચીન ગ્રંથે આ સંગ્રહમાં હેવાને સંભવ છે. યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે. દેરાસર ૭૭ તેમાં ખંભાતના ૭૬ અને બહારગામમાં ૧. ઉપાશ્રય ૧૦ તેમાં ૮ ખંભાતમાં–જેમાં ૧ આગમ ગ૭ ૨ પાસ્તર, ૨ દેવસુર ૧ સાગર, ૧ ખરતર, ૧ આણસુર, ૧ લેઢીષાળ, પાઠશાળા ૧ છે જ્યાં અભ્યાસ પંચપ્રતિક્રમણ સુધીને છે. Shree Suunaria wami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મ
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy