SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન. ખંભાતના જિનચેની તપાસ કરવા શ્રી મેહનલાલ દી. ચેકશી અને શ્રી ચીમનલાલ દ. શાહની સમિતિ નિમાયેલી; જેમણે સં. ૧૯૮૪ ના વૈશાખ માસમાં દહેરાસરાની ફરી મુલાકાત લઈ નવી યાદી તૈયાર કરી, ત્યાર બાદ આઠ વર્ષ પર તૈયાર કરેલી જૂની યાદી સાથે તેને સરખાવી તેમાં થયેલ ફેરફારની પણ નોંધ કરી. આવી તપાસસમિતિ વર્ષમાં બેથી ત્રણ વખત તપાસ કરવા માટે નિમવામાં આવે છે, અને તે પ્રમાણે ક્યારેક તપાસ થતી પણ રહે છે. તપાસસમિતિના એ બે સભ્યોએ જે મહેનત લીધી છે, તે ઉપરાન્ત ખંભાતનો ઈતિહાસ, જૈન ઇતિહાસ, શિલાલેખના વૃત્તાંત, આદિની જે ગુંથણી કરી તેને છપાવવાનું જે સાહસ, કાળજી અને ખંત દાખવી છે તે માટે અમે તેમના પ્રતિ અત્ર આભાર પ્રદર્શિત કરીયે છીયે. લલ્લુભાઈ છે. શાહ દલસુખભાઈ ક. શાહ મંત્રીએ. લી સેવક, ઠાકરલાલ છેટાલાલ પ્રમુખ. મેહનલાલ દી. ચેકશી ઉ૫. પ્રમુખ. = = = = = Shree Sudharmaswami Gyanbhandar-mata Surat www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy