SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ? પ્રાચિન કાવ્યનાં લક્ષણો. તે કાવ્ય. આ વિચારવા જેવું છે. કેમકે જે કદાચ દેષ રહિત શબ્દાર્થ જ કાવ્ય હોય તો न्यक्कारो ह्ययमेवमेयदरयस्तत्राप्यसौ तापसः सोऽप्यत्रैव निहन्ति राक्षसकुलं जीवत्यहो रावणः धिग्धिक् शक्रजितं प्रबोधितवता किं कुम्भकर्णन वा स्वर्गग्रामटिकाविलुण्ठनवृथोच्छूनैः किमभिर्भुजैः ।। રાવણ કહે છે કે મારે એજ મેટે તિરસ્કાર કે મારે શત્રુઓ. તેમાં પણ આ તપસ્વી એ રામ શત્રુ; અને તે પણ આ લંકામાં જ રાક્ષસેના કુળને હણે છે. વળી મોટું આશ્ચર્ય એ છે કે રાવણ જીવે છે. ઈન્દ્રજીત તને પણ ધિક્કાર છે, ધિક્કાર છે. નિદ્રામાંથી જગાડેલા કુંભકર્ણથી પણ શું ? સ્વરૂપી ગામડાને તેડવામાં વૃથા બળ ધરનાર, એવા આ ભુવડે પણ શું ? આ લેક અવિસૃષ્ટવિધેયાંશોષથી દૂષિત છે. માટે કાવ્ય કહેવાશે નહીં. અને એ લોકમાં રસધ્વનિ હોવાથી ઉલટું ઉત્તમ કાવ્યપણું સહૃદયનેએ અંગીકાર કર્યું છે. તેમાં પૂર્વોક્ત લક્ષણની અવ્યાપ્તિ પ્રાપ્ત થશે. ત્યારે આ લોકમાં કેઈકજ અંશ દુષ્ટ છે પણ સર્વ નહીં. માટે જે અંશમાં દેષ છે તે અંશ દુષ્ટ અને ઈતર ભાગ તે અદૃષ્ટ હોવાથી કાવ્યજ કહેવાશે એવી પણ શંકા કરવી નહીં, કેમકે જે અંશમાં દેષ તે અકાવ્ય અને જે અંશમાં ધ્વનિ છે તે કાવ્ય એમ માનીએ તે દુષ્ટ અંશ પોતાની તરફ અકાવ્યપણાનું આકર્ષણ કરશે, અને વનિ અંશ પોતાની તરફ કાવ્યપણાનું આકર્ષણ કરશે એ રીતે બને તરફ આકર્ષણ થવાથી કાવ્યપણું અકાવ્યપણું કાંઈ પણ સિદ્ધ થશે નહીં. વળી શ્રુતિકરુત્વાદિ દેષ કઈકજ અંશને દૂષિત કરે એમ નથી; કિન્તુ એક અંશમાં રહેલ દેષ આખાં કાવ્યને દૂષિત કરે છે. ઘટે છે કે કાવ્યના આત્મારૂપ રસને અપકર્ષ કરનાર દોષ ન હોય તો તેમાં દેષપણું જ અંગીકાર કરાતું નથી. નહીં તે દેષમાં નિત્ય, અનિત્યત્વની વ્યવસ્થા જ થઈ શકશે નહીં જે ઇવનિકારે પણ કહ્યું છે – વ્યા નહીં. એક અવિસ્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy