SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય શાસ્ત્ર, અર્થમાં આવેલ નથી એનું લક્ષણ વાક્યમાં જુદું લખ્યા વિના કામ ચાલી શકતું નથી. કેમકે યોગરૂઢ નામથી અવયવાર્થવિશિષ્ટ રૂઢિ બેધ્ય અર્થનું જ્ઞાન થાય છે. એ મુકતાવલીનાં લક્ષણથી સ્પષ્ટ છે. અને વાચસ્પત્ય કષકારે પણ કહ્યું છે :अवयवशक्त्या समुदायशक्त्या, च अर्थबोधके पंकजशब्दादौ ।। અવયવશકિતથી અને સમુદાયશકિતથી અર્થને બધ કરાવવાવાલા પંકજ આદિ શબ્દ છે. ___" तत्रहि उभयशक्त्या पङ्कजन्मकर्तृत्वरूपावयवार्थविशिष्ट પ્રવૃત્તાિણા વોર છે” પંકજ શબ્દમાં ઉભય શક્તિએ કરીને પંથી ઉત્પન્ન લેવા રૂપ અવયવાર્થ સહિત પદ્યત્વ ધર્મ સહિત પદ્યને બેધ છે. उभयार्थबोधनाच्च पङ्कजाते कुमुदादौ स्थलजाते पद्मे च न तत्पदप्रयोगप्रसंङ्गः। બને અર્થને બાધ હોવાથી પંકથી ઉત્પન્ન થએલ કુમુદાદિમાં અને સ્થલથી ઉત્પન્ન થએલ પદ્યમાં પંકજ પદના પ્રયોગનો પ્રસંગ નથી અને “ક્ષીરનીરધિ” આહીં ગાથેની પ્રતીતિ વિના કેવલ રૂઢિબેધ્ય સમુદ્રની પ્રતીતિ થાય છે એમાં કારણ એ છે કે નીરધિની સાથે ક્ષીરને અવયવ નથી બનતે. એવી જ રીતે “ નિષ્ઠવા રાણી, વનવા સૌપ, કુરચૂર ઇત્યાદિમાં જાણું લેવું. ગરૂઢ નામ અનેક છે. પાણિગ્રહણ નામને ગાર્થ “હાથ પકડ” થાય છે, તેથી હાથ પકડ તે વિવાહ, સહાય દેવી, ખેંચવું ઇત્યાદિમાં સર્વત્ર છે. જેમકે – યથા, જતાં ગહન વનમાંહિ, શબરે પકડયે કર રતિને કાજ; પ્રકટ્યાં તુજ રિપુ સ્ત્રીને, એક સંગ ભય કેપે ગ્લાનિ લાજ. પરતુ સર્વત્ર અતિવ્યાપ્તિ દૂર કરવાને વાસ્તે વિવાહમાં રૂઢિ છે. ચિન્તામણિ કોષકારે કહ્યું છે કે “પળઝvi વિવા, વિવાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy